حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وكان منهم سيدنا سعد رضي الله عنه. قال سيدنا عمر رضي الله عنه عنهم: ما أجد أحدا أحق بهذا الأمر من هؤلاء النفر الذين توفي رسول الله صلى الله عليه …
વધારે વાંચો »જુમ્આના દિવસે વધારે દુરૂદ શરીફ પઢવુ
عن أبي أمامة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم أكثروا علي من الصلاة في كل يوم الجمع…
દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ
عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عم…
દુરૂદ શરીફનુ કાફી થઈ જવુ દુનિયા-આખિરતના કામો માટે
عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل…
મૌતથી પેહલા જન્નતમાં પોતાનુ ઠેકાણું જોઈ લેવુ
عن أبي موسى المديني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي يوم الجمعة ألف مرة…
નવા લેખો
જોવા જેવી વસ્તુ દિલ છે
હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: લોકો આ’માલને જુએ છે; પરંતુ જોવાની વસ્તુ છે દિલ કે તેના દિલમાં અલ્લાહ અને રસુલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત (આદર,સમ્માન) કેટલો છે. ગામડિયા છે, ગંવાર લોકો છે; પરંતુ તેઓના દિલોમાં અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) …
વધારે વાંચો »દુઆની સુન્નતો અને આદાબ – ૪
તે ટાઈમ જેમાં દુઆ કબૂલ કરવામાં આવે છે અઝાન અને જેહાદ સમયે હઝરત સહલ બિન સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: બે ટાઈમ ની દુઆ રદ કરવામાં આવતી નથી અથવા ભાગ્યે જ રદ કરવામાં આવે છે: એક અઝાન સમયે અને બીજી જેહાદના …
વધારે વાંચો »હઝરત સ’અ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની પેશીન-ગોઈ
હજ-એ-વિદા’ના મૌકા પર, જ્યારે હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હુ બીમાર હતા અને તેમને તેમની વફાત નો અંદેશો હતો, ત્યારે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને ફરમાવ્યું: ولعلك تخلف حتى ينفع بك أقوام ويضر بك آخرون તમે જરૂર જીવતા રહેશો; અહિંયા સુધી કે ઘણા લોકોને તમારા કારણે ફાયદો થશે અને ઘણા …
વધારે વાંચો »અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ- ૭
લોકોની ઇસ્લાહ (સુધારણા) માટે આપણા અસલાફનો ખૂબસૂરત તરીકો હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાનું એક વૃદ્ધ આદમીને વુઝૂનો સહી તરીકો શીખાવવુ એક વખત એક વૃદ્ધ મદીના મુનવ્વરા આવ્યા. જ્યારે તેઓ નમાઝના સમયે વુઝૂ કરવા લાગ્યા, ત્યારે હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાએ જોયું કે તે ખોટા …
વધારે વાંચો »