سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان أحب إلى رسول الله؟ قالت: أبو بكر قيل: ثم من (كان أحب إلى رسول الله من أصحابه)؟ قالت: عمر قيل: ثم من (كان أحب إلى رسول الله) ؟ قالت: ثم أبو عبيدة بن الجراح (سنن …
વધારે વાંચો »અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદના બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
નવા લેખો
ફઝાઇલે-સદકાત – ૧૧
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં છઠી અલામત: છઠી અલામત ઉલમા-એ-આખિરત કી યહ હૈ કે ફત્વા સા’દિર કર દેને મેં જલ્દી ન કરે, મસ્અલા બતાનેમેં બહુત એહતિયાત કરે, હત્તલ્-વુસઅ અગર કોઈ દૂસરા અહલ હો તો ઉસકે હવાલા કર દે. અબૂ-હફ્સ નીસાપૂરી રહ઼િમહુલ્લાહ કેહતે હૈં કે આલિમ વો હૈ કે જો મસ્અલેકે વકત …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૦
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં પાંચવીં અલામત: પાંચવીં અલામત ઉલમા-એ-આખિરત કી યહ હૈ કે સલાતીન ઔર હુક્કામ સે દૂર રહેં. (બિલા ઝરૂરતકે) ઉનકે પાસ હરગિઝ ન જાએ, બલ્કે વો ખુદ ભી આએ તો મુલાકાત કમ રખેં. ઇસ લિએ કે ઉનકે સાથ મેલ-જોલ, ઉનકી ખુશનૂદી ઔર રઝાજોઈ મેં તકલ્લુફ બરતનેસે ખાલી ન …
વધારે વાંચો »હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતની ખુશખબરી
અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇર્શાદ ફર્માવ્યું: أبو عبيدة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) અબૂ-‘ઉબૈદા જન્નતમાં હશે. (એટલે કે, તે તે લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુની ઈચ્છા હઝરત ‘ઉમર રદ઼િયલ્લાહુ અન્હુની દિલી ચાહત …
વધારે વાંચો »જુમ્મા ના દિવસે વધારે દુરૂદ-શરીફ
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : أكثروا الصلاة علي في الليلة الزهراء واليوم الأغر فإن صلاتكم تعرض علي (المعجم الأوسط للطبراني وسنده ضعيف لكن يتقوى بشواهده كما في القول البديع صـ 325) હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી