عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم أنف رجل ذكرت عنده فلم يصل علي، ورغم أنف رجل دخل عليه رمضان ثم انسلخ قبل أن يغفر له، ورغم أنف رجل أدرك عنده أبواه الكبر فلم يدخلاه الجنة قال عبد الرحمن: وأظنه قال: أو …
વધારે વાંચો »હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
નવા લેખો
ફઝાઇલે-આમાલ – ૨૦
સહાબા રદ઼િય અલ્લાહુ અન્હુ કે હંસને પર હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી તંબીહ ઔર કબર કી યાદ નબી-એ-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને એક મર્તબા નમાઝ કે લિયે તશરીફ લાએ, તો એક જમાઅત કો દેખા કે વો ખિલ-ખિલા કર હંસ રહી થી ઓર હંસને કી વજહ સે દાંત ખુલ રહે થે. …
વધારે વાંચો »ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨
શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં બેસવું વાજીબ છે. આવી ઔરત ની ‘ઇદ્દત (જેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય અને તે હામિલા {ગર્ભવતી} નથી) ચાર મહિના અને દસ દિવસ છે. આ હુકમ એવા કેસમાં રહેશે જ્યારે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૧૯
તબૂક કે સફર મેં કૌમે-સમૂદકી બસ્તી પર ગુઝર ગઝ્વ-એ-તબૂક મશહૂર ગઝ્વહ હૈ ઔર નબી-એ-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા આખિરી ગઝ્વહ હૈ. (ગઝવહ= ગઝવહ ઉસ લડાઈ કો કેહતે હૈં, જિસમેં હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ખુદ શરીક હુએ હોં.) હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કો ખબર મિલી કે રૂમકા બાદશાહ મદીના-મુનવ્વરહ પર હમલા …
વધારે વાંચો »અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ ની ફરિશ્તાઓ દ્વારા જાણકારી મળવી
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من صلى علي عند قبري سمعته ومن صلى علي من بعيد أعلمته (أخرجه أبو الشيخ في الثواب له من طريق أبي معاوية عن الأعمش عن أبي صالح عنه ومن طريقه الديلمي وقال ابن القيم إنه غريب …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી