عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : أكثروا الصلاة علي في الليلة الزهراء واليوم الأغر فإن صلاتكم تعرض علي (المعجم الأوسط للطبراني وسنده ضعيف لكن يتقوى بشواهده كما في القول البديع صـ 325) હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ …
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
ફઝાઇલે-આમાલ – १८
હઝરત ઇબ્ને-અબ્બાસ રદ઼િયલ્લાહુ ‘અન્હુમા કી નસીહત વહબ બિન મુનબ્બહ રહ઼િમહુલ્લાહ કહતે હૈં કે હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદ઼િયલ્લાહુ ‘અન્હુમા કી ઝાહિરી બીનાઈ (આંખો કી રૌશની) જાનેકે બાદ મૈં ઉન્કો લે જા રહા થા, વો મસ્જીદે-હરામમેં તશરીફ લે ગએ. વહાં પહોંચકર, એક મજમે’ સે કુછ ઝગડે કી આવાઝ આ રહી થી, …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૧૭
હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ કી હાલત આપ રદ઼િય અલ્લાહુ અન્હુ કે ગુલામ હઝરત અસલમ રહ઼િમહુલ્લાહ કેહતે હૈં કે મૈં એક મર્તબા હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ કે સાથે હર્રહ કી તરફ જા રહા થા. (હર્રહ= મદીના કે કરીબ એક જગહ કા નામ હૈ.) એક જગહ આગ જલતી હૂઈ નઝર …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭
શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ હતા, એટલે કે તેઓ અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના કુટુંબમાંથી હતા અને જલીલુલ્-કદ્ર આલીમે-દીન હતા. તેમનો જન્મ ૧૨૯૬ હિજરી (૧૮૭૯) માં થયો હતો અને ૧૩૭૭ હિજરી (૧૯૫૭) માં 81 વર્ષની વયે ફાની દુનિયાથી …
વધારે વાંચો »ઉમ્મતે-મુહ઼મ્મદિયાના ખાસ અમીન
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: لكل أمة أمين (خاص)، وأمين هذه الأمة (يتولّى أمورها) أبو عبيدة بن الجراح (صحيح البخاري، الرقم: ٤٣٨٢) દરેક ઉમ્મતમાં એક (ખાસ) અમીન હોય છે (દીની કામકાજનું ધ્યાન રાખવા માટે) અને આ ઉમ્મતના (ખાસ) અમીન અબુ-ઉબૈદા બિન જર્રાહ છે. હઝરત અબૂ-ઉબૈદા બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુની …
વધારે વાંચો »