નવા લેખો

દુરૂદ ન પઢવુ કયામતના દિવસે અફસોસનું કારણ

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમ્યુ અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ બાદ નીચે આપેલી આયતે શરીફા પઢે છે અને ત્યાર બાદ મારા પર દુરૂદ પઢે છે...

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અને ઇમ્તિહાન નાખ્યા અને તેઓ દરેક ઇમ્તિહાન અને આઝમાઈશમાં પૂરેપૂરી ફરમાબરદારી બતાવીને કામયાબ થયા. હકીકતમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહની રઝા માટે જે પોતાની જિંદગીમાં અઝીમ કુરબાનીઓ આપી હતી, તેનાથી સાબિત થાય છે કે તેઓ મુકમ્મલ તાબેદારીનો એક …

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્યું છે કે જે વ્યક્તિ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાથી મોઢું ફેરવીને તેને છોડી દે અને કોઈ બીજા રસ્તા પર ચાલે, તો હકીકતમાં તે બેવકૂફ છે, જે જહાલતના રસ્તા પર ચાલી રહ્યો છે. અલ્લાહ તઆલા ફરમાવે છે: وَمَن يَرْغَبُ …

اور پڑھو

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની દુઆ

તબૂક દરમિયાન રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે ખાસ કરીને દુઆ ફરમાવી: يرحم الله أبا ذر “અલ્લાહ ત’આલા અબૂ-ઝર પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે!” (અલ-મુસ્તદ્રક લિલ-હાકિમ, રકમ: ૪૩૭૩) આ દુઆનો પસમંઝર હઝરત અબ્દુલ્લાહ બિન-મસ્’ઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે: જ્યારે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ ગઝવા-એ-તબૂક (તબૂકની લડાઈ) …

اور پڑھو

કિયામતની નિશાનીઓ – આઠમી કિસ્ત

દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી પહેલો ગોલ અને અસલ મકસદ વધારેમાં વધારે માલ-દૌલત ભેગી કરવાનો હશે. લોકો માલને એ નજરે જોશે કે માલ જ તમામ રાહત-આરામની ચાવી છે, દરેક પ્રકારની ખુશી અને મનોરંજનનો દરવાજો છે અને તમામ લજ્જતો તથા દુનિયાની …

اور پڑھو