નવા લેખો

સૂરહ-નાસની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ‎﴿١﴾‏ مَلِكِ النَّاسِ ‎﴿٢﴾‏ إِلَٰهِ النَّاسِ ‎﴿٣﴾‏ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ‎﴿٤﴾‏ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ‎﴿٥﴾‏ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ‎﴿٦﴾‏ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ લોકોને) કહો કે હું પનાહ માંગું છું લોકોના રબ પાસે (૧) લોકોના બાદશાહ પાસે (૨) લોકોના મા’બૂદ પાસે (૩) તે વસવસો નાંખવા વાળા ના શર થી, જે પાછળ હટી …

اور پڑھو

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો ઇલ્મ

قال سيدنا علي رضي الله عنه عن سيدنا أبي ذر رضي الله عنه: وعى علما عجز فيه (عجز الناس عنه) (طبقات ابن سعد ٢/٣٥٤) હઝરત અલી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ વિશે ફરમાવ્યું: “તેમણે એવો ઇલ્મ હાસિલ કર્યો જેને બીજા લોકો હાસિલ ન કરી શક્યા.” હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું …

اور پڑھو

સલાત ‘અલન્નબી ના મતલબો

ઉલમાઓએ અહીં સલાત ‘અલન્નબી (નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દરુદ-શરીફ મોકલવાના) કેટલાય માયના (અર્થ) બયાન કર્યા છે. દરેક જગ્યાએ જે માયના અલ્લાહ ત’આલા, ફરિશ્તાઓ અને મોમિનોના હાલને મુનાસિબ હશે, તે મુરાદ લેવામાં આવશે. કેટલાક ઉલમાઓએ લખ્યું છે કે સલાત ‘અલન્નબીનો મતલબ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સના (તારીફ) અને તાઝીમ, રહમત-શફકત …

اور پڑھو

ઇયાદતની સુન્નતો અને આદાબ – ૩

(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે. હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ સારી રીતે વુઝૂ કરે (એટલે કે વુઝૂની તમામ સુન્નતો અને મુસ્તહબ રીતોનું પૂરું ધ્યાન રાખે) અને અજ્ર-સવાબની નીયતથી પોતાના બીમાર મુસલમાન ભાઈની ઇયાદત કરે, તો તેને …

اور پڑھو