હબશી ગુલામ ઔર સખાવત હઝરત અબ્દુલ્લાહ બિન જા’ફર રદ઼િયલ્લાહુ ‘અન્હુમા એક મર્તબા મદીના મુનવ્વરાકે એક બાગ પર ગુઝરે, ઉસ બાગમેં હબશી ગુલામ બાગકા રખવાલા થા, વો રોટી ખા રહા થા ઔર એક કુત્તા ઉસકે સામને બૈઠા હુઆ થા. જબ વો એક લુકમા બનાકર અપને મુંહમેં રખતા તો વૈસા હી એક …
વધારે વાંચો »ઝકાતની સુન્નતો અને અદબો – ૧
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ …
દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ
હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર…
હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમ માટે દુઆ
ذات مرة، طلب بعض الناس من سيدنا سعيد بن زيد رضي الله عنه أن يسبّ بعض الصحابة رضي الله عنهم، فقال سيد…
દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ
શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલ…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૧
બીમારની ઇયાદત ઇસ્લામ ઇન્સાનને અલ્લાહ તઆલાના અને તેના બંદાના હકો પૂરા કરવાનો હુકમ આપે છે. ઇન્સાનના હક…
નવા લેખો
મસબૂક પાછળ નમાઝ
સવાલ: ઇમામના સલામ ફેરવી દીધા પછી, મસબૂક તેની છૂટી ગયેલ રકાત પઢી રહ્યો છે. એક જણ (જેની જમાત છૂટી ગઈ છે) નમાઝમાં મસબૂક સાથે જોડાય જાય છે અને તેની પાછળ નમાઝ પઢવા લાગે છે, તો મસબૂકની પાછળ નમાઝ પઢનારની નમાઝનો શું હુકમ છે? તેવી જ રીતે, જો કોઈ સુન્નત અથવા …
વધારે વાંચો »હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوفة – الناس في مسجد الكوفة فقال لهم: لو أن أحدا ارفض (استطاع أن تتفرق أجزاؤه) للذي صنعتم بعثمان (من ظلمه وقتله) لكان (لارفض) (صحيح البخاري، الرقم: ٣٨٦٢) જ્યારે બળવાખોરોએ (બાગીઓએ) મદીના-મુનવ્વરામાં …
વધારે વાંચો »ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા...
વધારે વાંચો »પહેલી સફમાં બાળકો
સવાલ: પહેલી સફમાં મર્દો સાથે ઉભા રહેલા બાળકો અંગે શરિયતનો શું હુકમ છે? શું આ જાયઝ છે? જવાબ: બાળકોએ મર્દોની સફોમાં નમાઝ ન પઢવી જોઈએ; તેના બદલે, બાળકો મર્દોની સફોની પાછળ એક અલગ સફ બનાવીને નમાઝ પઢવી જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. عن عبد الرحمن بن غنم، قال: قال …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી