નવા લેખો

હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના દિલમાં સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) માટે ખૂબજ એહતિરામ

ذات مرة، خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس فأقسم بالله وقال: والله لمشهد شهده رجل يغبر فيه وجهه مع رسول الله صلى الله عليه وسلم أفضل (عند الله) من عمل أحدكم (من غير الصحابة) ولو عُمِّرَ عمر نوح عليه السلام (وقضى حياته كلها في الأعمال الصالحة) (مسند …

اور پڑھو

ફઝાઇલે-આમાલ – ૩૨

હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સે મુહબ્બત કરનેવાલે પર ફક્રકી દોડ એક સહાબી (રદ઼િયલ્લાહુ અન્હુ) હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કી ખિદમત મેં હાઝિર હુએ ઔર અર્ઝ કિયા કે યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) મુજે આપસે મુહબ્બત હૈ. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને ફરમાયા: દેખ ક્યા કેહ રહા હૈ. ઉન્હોંને ફિર વહી …

اور پڑھو

હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાને-કરીમના તર્જુમાને પઢવાનો હુકમ

સવાલ: જો કોઈએ હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદનો તર્જુમો પઢ્યો, પરંતુ તેણે તે જાણીજોઈને ન કર્યું; તે કોઈ એવી વસ્તુ પઢી રહ્યો હતો જેમાં કુરાને-કરીમની આયતનો તર્જમો લખેલો હતો. જવાબ: હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદની તિલાવત કરવી કે તેને ટચ કરવુ જાઈઝ નથી. તેવી જ રીતે, હૈઝની હાલતમાં …

اور پڑھو

હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ અને ઇસ્લામ અંગીકાર કર્યા પછી સતાવણી

خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس يوما فقال للقوم: لو رأيتني موثقي عمر (أي: وإن عمر لموثقي) على الإسلام أنا وأخته، وما أسلم (قبل أن يسلم) (صحيح البخاري، الرقم: ٣٨٦۲ ؛ ٣٨٦٧) હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ એકવાર લોકોને સંબોધતા ફરમાવ્યું: જો તમે જોયું હોત તો! હઝરત …

اور پڑھو