હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું છું, દરેક જણ સાંભળી લે. યાદ રાખવાની વાત છે કે આ લાઈનમાં બે વસ્તુઓ તાલિબ (મુરીદ) માટે રાહઝન છે અને ઘાતક ઝેર છે. એક: તાવીલ પોતાની ગલતી(ભૂલ)ની, અને બીજી: પોતાના પીર (શેખ, હઝરત) પર એતિરાઝ. …
વધારે વાંચો »બધા વિચારો અને લાગણીઓની પર્યાપ્તતા
عن أبي بن كعب رضي الله عنه قال قلت يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي ؟... …
મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અં…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત
أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة…
દુરૂદ શરીફ પઢવાથી સદકાનો સવાબ
عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة …
પુલ-સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
નવા લેખો
હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુની ઉદારતા
حدثني مغيث بن سمي قال: كان للزبير بن العوام رضي الله عنه، ألف مملوك يؤدي إليه الخراج فلا يدخل بيته من خراجهم شيئا (السنن الكبرى، الرقم: 15787) મુગીસ બિન સુમય રહિમહુલ્લાહ કહે છે: હઝરત ઝુબૈર રદ઼િય અલ્લા અન્હુને આપતા હતા. તેમની કમાણીમાંથી એક દિરહમ પણ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂના …
વધારે વાંચો »બાગે-મોહબ્બત (ત્રીસમો એપિસોડ)
નેક-સાલેહ આલિમ સાહેબ થી મશવરહ કરવાનું મહત્વ (મશવરહ કરવુ= પરામર્શ કરવુ) “દરેક કામ માં તે કામ ના માહેર લોકો ને પૂછવું જોઇએ” એ એક ઉસૂલ અને નિયમ છે જે સામાન્ય રીતે બયાન કરવામાં આવે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં એને લાગુ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે એક વ્યક્તિ …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૧૪
હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ કી હાલત હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ બસા અવકાત (કભી-કભી) એક તિન્કા હાથ મેં લેતે ઔર ફરમાતે કે કાશ! મૈં તિન્કા હોતા. કભી ફરમાતે: કાશ! મુજે મેરી માને જના હી ન હોતા. એક મર્તબા કિસી કામમેં મશ્ગૂલ થે, એક શખ્સ આયા ઔર કહને લગા કે …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૧૩
હઝરત અબુબક્ર રદ઼િય અલ્લાહુ અન્હૂ પર ખુદા કા ડર હઝરત અબુબક રદ઼િય અલ્લાહુ અન્હૂ જો બ-ઈજમાએ-અહલે-સુન્નત (તમામ સુન્નત વાલે જીસ પર એક રાય હૈં) અંબિયા અલૈહિમુસ્સલામ કે અલાવા તમામ દુન્યા કે આદમીયોં સે અફઝલ હૈં ઔર ઉન્કા જન્નતી હોના યકીની હૈ કે ખુદ હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને ઉન્કો જન્નતી …
વધારે વાંચો »