હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: અદબનો દારોમદાર ‘ઉર્ફ પર છે, આ જોવામાં આવશે કે ‘ઉર્ફ માં આ અદબના ખિલાફ (વિપરીત) ગણવામાં આવે છે કે નહીં. આ સંબંધમાં, મને યાદ આવે છે કે એકવાર મેં એક ખાદીમ ને ઠપકો આપ્યો, જેણે એક જ હાથમાં એક દીની કિતાબ …
વધારે વાંચો »દુરૂદે ઈબ્રાહીમ
عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه …
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من الث…
સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું
عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ…
હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَ…
ખુશખબરી દુરૂદ-શરીફ પઢવા વાળા માટે
عن عبد الرحمن بن عوف رضي الله عنه قال خرج رسول الله صلى الله عليه وسلم فاتبعته حتى دخل نخلا فسجد فأط…
નવા લેખો
હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુની શાનમાં ગુસ્તાખી ની ગંભીરતા
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: من سبّ عليا فقد سبّني (مسند أحمد، الرقم: ٢٦٧٤٨) જેણે ‘અલી ને બુરુ-ભલુ કહ્યું, તેણે ચોક્કસપણે મને બુરુ-ભલુ ક્હ્યું. હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ ના દિલમાં આખિરતનો ખૌફ કુમૈલ બિન ઝિયાદ રદી અલ્લાહુ ‘અન્હુ બયાન કરે છે: એકવાર હું હઝરત ‘અલી રદિ અલ્લાહુ …
વધારે વાંચો »હઝરત અલી રદી અલ્લાહુ અન્હુનું સર્વોચ્ચ મકામ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે એક વખત હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ને ફરમાવ્યું: ألا ترضى أن تكون مني بمنزلة هارون، من موسى إلا أنه ليس نبي بعدي (صحيح البخاري، الرقم: ٤٤١٦) શું તમે આ વાત પર રાજી નથી કે તમે મારા માટે એવા જ છો જે રીતે હારુન …
વધારે વાંચો »હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એકવાર હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે આ દુઆ કરી: اللّٰهُمَّ أَدِرِ الْحَقَّ مَعَهُ حَيْثُ دَارَ (جامع الترمذي، الرقم: ٣٧١٤) હે અલ્લાહ! હક ને તેમની સાથે ફેરવી દો જે તરફ તે વળે. હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ની બહાદુરી ગઝ્વ-એ ઉહુદમાં, હઝરત અલી રદિ …
વધારે વાંચો »દીની સંસ્થાઓનું અપમાન કરવાથી બચો
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાએ એકવાર કહ્યું: મારા વ્હાલાઓ! એક ખૂબ જ જરૂરી અને અહમ વાત કહેવા માંગતો હતો; પણ હમણાં સુધી કહી ન શક્યો. તમે ઉલામા-એ-કિરામ છો, મુદર્રિસ છો, ઘણા લોકો મદરેસાઓના નાઝીમ પણ હશે, આ મદરેસા તમારી બરકત થી ચાલી રહ્યા છે, અલ્લાહ ત’આલા કબૂલ કરે અને …
વધારે વાંચો »