‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં આઠવીં અલામત: આઠવીં અલામત યહ હૈ કે ઉસકા યકીન ઔર ઈમાન અલ્લાહ તઆલા શાનુહૂકે સાથ બઢા હુઆ હો ઔર ઈસકા બહોત ઝિયાદા એહતિમામ ઉસકો હો. યકીન હી અસલ રાસુલ-માલ (પૂંજી) હૈ. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઈર્શાદ હૈ કે યકીન હી પૂરા ઈમાન હૈ. હુઝૂર સલ્લલ્લાહુ …
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
ગુલામોને આઝાદ કરવા કરતાં અફઝલ
عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق للخطايا من الماء للنار والسلام على النبي صلى الله عليه وسلم أفضل من عتق الرقاب وحبّ رسول الله صلى الله عليه وسلم أفضل من مهج الأنفس أو قال: من ضرب السيف في سبيل الله رواه …
વધારે વાંચો »હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ લોકોમાં બેહતરીન માણસ છે
હઝરત મુઆઝ બિન જબલ રદ઼િય અલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: واللَّه إنه لمن خيرة من يمشي على الأرض (الإصابة ٣/٤٧٧) અલ્લાહની કસમ! તે (અબૂ-ઉબૈદા) જમીન પર ચાલી રહેલ ભલા માણસોમાંથી એક છે. હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુની સખાવત અને ઝુહ્દ (ઝુહ્દ= દુનિયાથી બે-રગ્બતી) એકવાર હઝરત ઉમર …
વધારે વાંચો »ઇલ્મે-દીન અને ઝિક્રે-અલ્લાહની પૂરેપૂરી પાબંદી
એક દિવસ ફજરની નમાજ પછી, નિઝામુદ્દીન મસ્જિદમાં આ (તબ્લીગની) તહરીકમાં ભાગ લેતા લોકોનો મોટો મજ્મો હતો અને હઝરત મૌલાના (ઇલ્યાસ) રહ઼િમહુલ્લાહની તબિયત એટલી બધી ખરાબ હતી કે પથારી પર સૂતા સૂતા પણ બે-ચાર શબ્દ જોરથી બોલી શકતા ન હતા. તોપણ તેમણે જોર દઈને એક ખાસ ખાદિમને બોલાવ્યો અને તેના દ્વારા …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૨
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં સાતવીં અલામત: સાતવીં અલામત ઉલમા-એ-આખિરત કી યહ હૈ કે ઉસકો બાતિની ઈલ્મ યાની સુલૂક કા એહતિમામ બહુત ઝિયાદા હો. અપની ઈસ્લાહે-બાતિન ઔર ઈસ્લાહે-કલ્બમેં બહુત ઝિયાદા કોશિશ કરનેવાલા હો કે યે ઉલૂમે-ઝાહિરિયા મેં ભી તરકકીકા ઝરિયા હૈ. હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઈર્શાદ હૈ કે જો અપને …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી