રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત ફાતિમા રદિ અલ્લાહુ ‘અન્હાને ફરમાવ્યું: إني وإياك وهذا النائم – يعني عليا – وهما – يعني الحسن والحسين – لفي مكان واحد يوم القيامة (أي في الجنة) (المستدرك للحاكم، الرقم: ٤٦٦٤) કયામતના દિવસે જરૂર હું અને તું અને આ માણસ જે અહીં સૂઈ રહ્યો …
વધારે વાંચો »દુરૂદે ઈબ્રાહીમ
عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه …
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من الث…
સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું
عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ…
હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَ…
ખુશખબરી દુરૂદ-શરીફ પઢવા વાળા માટે
عن عبد الرحمن بن عوف رضي الله عنه قال خرج رسول الله صلى الله عليه وسلم فاتبعته حتى دخل نخلا فسجد فأط…
નવા લેખો
સૂરા લહબની તફસીર
تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ﴿١﴾ مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ﴿٢﴾ سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ﴿٣﴾ وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ﴿٤﴾ فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ﴿٥﴾ અબુ લહબના હાથ ટૂટી જાય અને તેનો સત્યાનાશ થાય (૧) ન તેનો માલ તેનાં કામ માં આવ્યો અને ના તો તેની કમાણી (૨) તે જલ્દી જ ભડકતી જ્વાળા વાળી આગ માં …
વધારે વાંચો »જે અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ થી મોહબ્બત કરે છે
ગઝ્વ-એ-ખૈબરના મૌકા પર, નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: لأعطين الراية غدا رجلا يفتح على يديه، يحبّ الله ورسوله، ويحبّه الله ورسوله. في الغد، دعا رسول الله صلى الله عليه وسلم عليا وأعطاه الراية (من صحيح البخاري، الرقم: ٣٠٠٩) આવતીકાલે, હું ઝંડો તે વ્યક્તિને આપીશ જેના હાથ પર (અલ્લાહ …
વધારે વાંચો »બાગે મોહબ્બત (બત્રીસમો અંક)
જીવનસાથીની પસંદગી- ભાગ ૧ જીવનસાથીની પસંદગી કરતી વખતે દરેક વ્યક્તિને કેટલીક ચિંતાઓ અને ડર હોય છે. છોકરાને સારી બીવી શોધવાની ફિકર હોય છે જે તેના સ્વભાવ પ્રમાણે હોય; જેથી તે ખુશીઓથી ભરેલું જીવન જીવી શકે. તેવી જ રીતે, તેને આ ફિકર હોય છે કે તે એવી છોકરીને બીવી તરીકે પસંદ …
વધારે વાંચો »‘ઇદ્દતની સુન્નતો અને આદાબ – ૧
‘ઇદ્દત જ્યારે પતિ તેની પત્નીને તલાક (છૂટાછેડા) આપી દે અથવા તેનાં શૌહર નો ઇન્તેકાલ થઈ જાય અથવા બંને ધણી બૈરી નાં નિકાહ ને ફસ્ખ (ખત્મ) કરવામાં આવે (પરંતુ શર્ત આ કે શરિયત અદાલતમાં નિકાહ ને ફસ્ખ કરવા માટેની શરતો નો ખ્યાલ રાખવામાં આવે), તો શરિયત નો હુકમ આ છે કે …
વધારે વાંચો »