سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: …
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
કયામત ની નિશાનીઓ – ભાગ- ૬
દજ્જાલની દસ શારીરિક અને માનવીય લાક્ષણિકતાઓ મુબારક હદીસમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઉમ્મતની સામે દજ્જાલના શારીરિક અને માનવીય લક્ષણોને બયાન ફરમાવ્યા છે. રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું દજ્જાલના જિસ્માની અને ઇન્સાની લક્ષણોનું વર્ણન એ હકીકત તરફ નિર્દેશ (ઇશારો) કરે છે કે દજ્જાલ એક મનુષ્ય (ઇન્સાન) છે; તેથી, અહલે-સુન્નત-વલ-જમાઅતની માન્યતા (અકીદો) એ …
વધારે વાંચો »હઝરત અબુ-‘ઉબૈદહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર હઝરત ‘આઇશા રઝ઼િયલ્લાહુ ‘અન્હાનો ભરોસો
سئلت سيدتنا عائشة رضي الله عنها: من كان رسول الله صلى الله عليه وسلم مستخلفا لو استخلفه؟ قالت: أبو بكر فقيل لها: ثم من بعد أبي بكر؟ قالت: عمر ثم قيل لها من بعد عمر؟ قالت: أبو عبيدة بن الجراح (صحيح مسلم، الرقم: ٢٣٨٥) હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હા ને એક …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૨૩
અલ્લાહ કે ખૌફ કે મુતફર્રિક અહ઼્વાલ કુર્આન-શરીફ કી આયાત ઔર હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી અહાદીસ ઔર બુઝુર્ગોં કે વાકિઆત મેં અલ્લાહ જલ્લ શાનુહૂ સે ડરને કે મુતઅલ્લિક જિતના કુછ ઝિકર કિયા ગયા હૈ, ઉન સબ કા જમા કરના તો દુશ્વાર હૈ લેકિન મુખ્તસર તૌર પર ઈતના સમજ લેના ચાહિએ …
વધારે વાંચો »રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક મુંહ થી હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુની પ્રશંસા
એકવાર રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ ની તારીફ કરતા ફર્માવ્યું: نعم الرجل أبو عبيدة بن الجراح (سنن الترمذي، الرقم: ٣٧٩٥) અબૂ-ઉબૈદહ બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુ ખૂબ સારા માણસ છે. હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુનું દુન્યવી માલસામાનથી છેટુ છેટુ રહેવુ જ્યારે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી