عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...
اور پڑھوદુરૂદ ન પઢવુ કયામતના દિવસે અફસોસનું કારણ
હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ…
મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અ…
મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્…
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની દુઆ
તબૂક દરમિયાન રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે ખ…
કિયામતની નિશાનીઓ – આઠમી કિસ્ત
દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી…
નવા લેખો
વિમાનમાં નમાઝ પઢવી
(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો નમાઝ પઢવાનો સહી તરીકો ક્યો છે અને દરેક નમાઝને કઈ જગ્યાના સમય મુતાબિક પઢું? જવાબ: ફર્ઝ અને વિત્રની નમાઝ કિબ્લા તરફ મુખ રાખીને, બધા રુકુનો સાથે પઢવી જોઈએ. તમારે દરેક નમાઝ તેના મુકર્રર (નક્કી કરેલ) …
اور پڑھوમસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની બેટીઓ છે, તેથી, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં જે કામો થતા હતા બધા મસ્જિદોમાં થવા જોઈએ. નમાઝ ઉપરાંત, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં તાલીમ અને તર્બિયત પણ આપવામાં આવતી હતી, અને …
اور پڑھوદસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وحطت عنه عشر خطيئات ورفعت له عشر درجات...
اور پڑھوહઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર
جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا كان كما رأيت أو كما بلغك (أنه كان يعبد الله لا يشرك به شيئا وإن لم يدرك زمن البعثة)، فأستغفر له؟ قال: نعم، فاستغفر له، فإنه يبعث يوم …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી