‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં બારહીં અલામત: બારહીં અલામત બિદ્આતસે બહોત શિદ્દત ઔર એહતિમામસે બચના હૈ, કિસી કામ પર આદમિયોંકી કસરતકા જમા હો જાના કોઈ મોતબર ચીઝ નહીં હૈ. બલ્કે અસલ ઈત્તિબા હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા હૈ ઔર યહ દેખના હૈ કે સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ કા કયા મામૂલ રહા હૈ …
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
અમ્ર બિલ-મારૂફ અને નહી અનિલ-મુન્કરની જવાબદારી – 8મો એપિસોડ
રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાર બુનિયાદી (મૂળભૂત) જવાબદારીઓ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને લોકોમાં દીન સ્થાપિત કરવા માટે આ દુનિયામાં મોકલવામાં આવ્યા હતા અને આ અહમ અને મહાન મકસદને પૂરો કરવા માટે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ચાર જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ચાર જવાબદારીઓ દીનની સ્થાપના અને દીનની હિફાજત માટે જવાબદાર …
વધારે વાંચો »દુરૂદ-શરીફનો અનેક ગણો સવાબ
عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال من صلى علي عشرا صلى الله عليه مئة ومن صلى علي مئة صلى الله عليه ألفا ومن زاد صبابة وشوقا كنت له شفيعا وشهيدا يوم القيامة أخرجه أبو موسى المديني بسند قال الشيخ مغلطاي لا بأس به (القول البديع ص٢٣٦)...
વધારે વાંચો »હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રઝ઼િયલ્લાહુ અન્હુનો બુલંદ મકામ
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝ઼િયલ્લાહુ અન્હુએ એકવાર ફરમાવ્યું: أخلائي من هذه الأمة ثلاثة: أبو بكر وعمر وأبو عبيدة بن الجراح رضي الله عنهم (فضائل الصحابة لأحمد بن حنبل، الرقم: ١٢٧٧) આ ઉમ્મતમાં મારા ત્રણ ખાસ દોસ્ત છે: અબૂ-બક્ર, ઉમર અને અબૂ-ઉબૈદહ. હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુનો …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૫
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં દસવીં અલામત: દસવીં અલામત યહ હૈ કે ઉસકા ઝિયાદા એહતિમામ ઉન મસાઈલસે હો જો આમાલસે તા’લ્લુક રખતે હોં, જાઈઝ-નાજાઈઝસે તા’લ્લુક રખતે હોં, ફલાં અમલ કરના ઝરૂરી, ફલાં અમલસે બચના ઝરૂરી હૈ. ઇસ ચીઝસે ફલાં અમલ ઝા’યા (બર્બાદ) હો જાતા હૈ (મસલન ફલાં ચીઝસે નમાઝ ટૂટ જાતી …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી