હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું છું, દરેક જણ સાંભળી લે. યાદ રાખવાની વાત છે કે આ લાઈનમાં બે વસ્તુઓ તાલિબ (મુરીદ) માટે રાહઝન છે અને ઘાતક ઝેર છે. એક: તાવીલ પોતાની ગલતી(ભૂલ)ની, અને બીજી: પોતાના પીર (શેખ, હઝરત) પર એતિરાઝ. …
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુની ઉદારતા
حدثني مغيث بن سمي قال: كان للزبير بن العوام رضي الله عنه، ألف مملوك يؤدي إليه الخراج فلا يدخل بيته من خراجهم شيئا (السنن الكبرى، الرقم: 15787) મુગીસ બિન સુમય રહિમહુલ્લાહ કહે છે: હઝરત ઝુબૈર રદ઼િય અલ્લા અન્હુને આપતા હતા. તેમની કમાણીમાંથી એક દિરહમ પણ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂના …
વધારે વાંચો »બાગે-મોહબ્બત (ત્રીસમો એપિસોડ)
નેક-સાલેહ આલિમ સાહેબ થી મશવરહ કરવાનું મહત્વ (મશવરહ કરવુ= પરામર્શ કરવુ) “દરેક કામ માં તે કામ ના માહેર લોકો ને પૂછવું જોઇએ” એ એક ઉસૂલ અને નિયમ છે જે સામાન્ય રીતે બયાન કરવામાં આવે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં એને લાગુ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે એક વ્યક્તિ …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૧૪
હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ કી હાલત હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ બસા અવકાત (કભી-કભી) એક તિન્કા હાથ મેં લેતે ઔર ફરમાતે કે કાશ! મૈં તિન્કા હોતા. કભી ફરમાતે: કાશ! મુજે મેરી માને જના હી ન હોતા. એક મર્તબા કિસી કામમેં મશ્ગૂલ થે, એક શખ્સ આયા ઔર કહને લગા કે …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૧૩
હઝરત અબુબક્ર રદ઼િય અલ્લાહુ અન્હૂ પર ખુદા કા ડર હઝરત અબુબક રદ઼િય અલ્લાહુ અન્હૂ જો બ-ઈજમાએ-અહલે-સુન્નત (તમામ સુન્નત વાલે જીસ પર એક રાય હૈં) અંબિયા અલૈહિમુસ્સલામ કે અલાવા તમામ દુન્યા કે આદમીયોં સે અફઝલ હૈં ઔર ઉન્કા જન્નતી હોના યકીની હૈ કે ખુદ હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને ઉન્કો જન્નતી …
વધારે વાંચો »