એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરમાવ્યું: سعيد في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) સઈદ જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી). હઝરત સઈદ બિન ઝૈદ …
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ અને ઇસ્લામ અંગીકાર કર્યા પછી સતાવણી
خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس يوما فقال للقوم: لو رأيتني موثقي عمر (أي: وإن عمر لموثقي) …
કોહે-હિરા નું ખુશીથી ડોલવું
ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه …
દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની શફાઅત
عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبرا…
હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) માટે જન્નતની ખુશખબરી
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરમાવ્યું: سعيد…
બધા જરૂરી કામ અને ટેન્શન માટે કાફી
عن أبي بن كعب رضي الله عنه قال قلت يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي ؟... …
નવા લેખો
ફઝાઇલે-આમાલ – ૩૧
હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા સહાબા રદ઼િયલ્લાહુ અન્હુમસે દો શખ્સોંકે બારેમેં સવાલ નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કી ખિદમતમેં કુછ લોગ હાઝિર થે, કે એક શખ્સ સામને સે ગુઝરા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને દર્યાફત ફરમાયા કે તુમ લોગોંકી ઇસ શખ્સ કે બારમેં કયા રાય હૈ? અર્ઝ કિયા: યા રસૂલુલ્લાહ! વો …
વધારે વાંચો »કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી
સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: હા, તે દુરૂસ્ત છે. હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે જ્યારે કોઈ કુરાન-મજીદ ખતમ કરતા-કરતા સૂરહ-નાસ પર પહોંચે, ત્યારે કુરાન-મજીદને ફરીથી શરૂ કરવું જોઈએ અને સૂરહ-ફાતિહા અને સૂરહ-બક઼રહની શરૂની આયતોથી અલ-મુફ્લિહ઼ૂન સુધી પઢવુ જોઈએ. અલ્લાહ તઆલા વધુ …
વધારે વાંચો »બધા જરૂરી કામ અને ટેન્શન માટે કાફી
عن أبي بن كعب رضي الله عنه قال قلت يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي ؟...
વધારે વાંચો »મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગે સલફમાં (અગાઉના બુઝુર્ગોમાં) આજ મામૂલ હતો કે ઘરે પઢતા હતા, અને તેમાં ફઝીલત છે; પરંતુ એક જમાઅત એવી પૈદા થઈ જેણે મુઅક્કદ-નમાઝને નકારી કાઢી. ત્યારથી, મસ્જિદોમાં મુઅક્કદ-નમાઝ પઢવાનો એહતિમામ શરૂ કરવામાં આવ્યો; જેથી …
વધારે વાંચો »