નવા લેખો

હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) માટે જન્નતની ખુશખબરી

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરમાવ્યું: سعيد في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) સઈદ જન્નતમાં હશે (એટલે ​​કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી). હઝરત સઈદ બિન ઝૈદ …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૩૧

હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા સહાબા રદ઼િયલ્લાહુ અન્હુમસે દો શખ્સોંકે બારેમેં સવાલ નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કી ખિદમતમેં કુછ લોગ હાઝિર થે, કે એક શખ્સ સામને સે ગુઝરા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને દર્યાફત ફરમાયા કે તુમ લોગોંકી ઇસ શખ્સ કે બારમેં કયા રાય હૈ? અર્ઝ કિયા: યા રસૂલુલ્લાહ! વો …

વધારે વાંચો »

કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી

સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: હા, તે દુરૂસ્ત છે. હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે જ્યારે કોઈ કુરાન-મજીદ ખતમ કરતા-કરતા સૂરહ-નાસ પર પહોંચે, ત્યારે કુરાન-મજીદને ફરીથી શરૂ કરવું જોઈએ અને સૂરહ-ફાતિહા અને સૂરહ-બક઼રહની શરૂની આયતોથી અલ-મુફ્લિહ઼ૂન સુધી પઢવુ જોઈએ. અલ્લાહ તઆલા વધુ …

વધારે વાંચો »

મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગે સલફમાં (અગાઉના બુઝુર્ગોમાં) આજ મામૂલ હતો કે ઘરે પઢતા હતા, અને તેમાં ફઝીલત છે; પરંતુ એક જમાઅત એવી પૈદા થઈ જેણે મુઅક્કદ-નમાઝને નકારી કાઢી. ત્યારથી, મસ્જિદોમાં મુઅક્કદ-નમાઝ પઢવાનો એહતિમામ શરૂ કરવામાં આવ્યો; જેથી …

વધારે વાંચો »