નવા લેખો

દુઆની સુન્નત અને અદબ – ૭

(૧૭) જામે’ દુઆ કરવું વધુ સારું છે. હઝરત આયશા રઝ઼િયલ્લાહુ અન્હા ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમને જામે’ દુઆ પસંદ કરતા હતા અને બિન-જામે’ દુઆ ટાળી દેતા હતા. કેટલીક મસ્નૂન દુઆઓ નીચે ટાંકવામાં આવી રહી છે જેનો વિવિધ મુબારક હદીસોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે: رَبَّنَا آتِنَا فِيْ …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમના હમ-ઝુલ્ફ (હાઢૂ ભાઈ)

قال سيدنا طلحة رضي الله عنه: كان النبي صلى الله عليه وسلم إذا رآني قال: (أنت) سِلْفي (عديلي) في الدنيا وسِلْفي في الآخرة (الأحاديث المختارة، الرقم: ٨٤٩) હઝરત તલ્હા (રઝ઼િયલ્લાહુ અન્હુ) બયાન કરે છે કે જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) મને જોતા ત્યારે કહેતા: (તમે) દુનિયા અને આખરીતમાં મારા …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૨૫

હઝરત ઉમર (રદિ.) કે વુસ્અત તલબ કરને પર તંબીહ ઔર આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કે ગુઝરકી હાલત બીવિયોંકી બાઝ ઝિયાદતીયોં પર એક મરતબા હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને કસમ ખા લી થી કે એક મહિના તક ઉનકે પાસે ન જાઉંગા તાકે ઉન્કો તંબીહ હો. ઔર અલાહીદા એક હુજરેમેં કિયામ ફરમાયા …

વધારે વાંચો »

મુસલમાન ની સહી સોચ

હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ હોને કા યકીન) હી કામયાબી હૈ. કોઈ પણ વ્યક્તિ તેના અમલથી કામયાબ થશે નહીં. અલ્લાહના ફઝલથી જ તે કામયાબ થશે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ ફરમાવે છે: لن يدخل الجنة احد بعمله قالوا ولا انت …

વધારે વાંચો »