જ્યારે માણસની શ્વાસ ઉખડવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ જાય, બદન(શરીર) નાં અંગો ઢીલાં પડી જાય કે ઉભો ન થઈ શકે, નાક વાંકુ થઈ જાય, કાનપટ્ટી બેસી જાય તો સમજી જવુ જોઈએ કે એમની મોતનો સમય આવી ગયો છે. શરીઅતમાં એવા માણસને “મુહતઝર”(કરીબુલ મર્ગ) કહેવામાં આવ્યો છે...
اور پڑھو
5 hours ago
મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૨)
“ખલીલુલ્લાહ” ના લકબથી નવાજવામાં આવવું તમામ અંબિયા-એ-કિરામ અલૈહિમુસ્સલામમાં થી હઝરત ઇબ્રા…
2 days ago
ઉમ્મતનુ દુરૂદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પહોંચે છે
પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્ત…
2 days ago
મહોબ્બતનો બાગ (ભાગ: ૮૧)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો બુલંદ મરતબો અલ્લાહ ત’આલાના તમામ બંદાઓમાં નબીઓનો (પયગંબરોનો) ઇસ્લામ…
5 days ago
મુસીબતોના સમયે સબ્ર (ધીરજ) રાખવી
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: બધા સાથીઓ અને કારકુનોને સમજા…
1 week ago
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની શફાઅત
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
નવા લેખો
મુહર્રમ અને આશૂરા
આ અલ્લાહ તઆલાનો નિઝામ (સિસ્ટમ) છે કે તેઓ કેટલીક ચીજોંને કેટલીક ચીજોં પર વિશેષ ફઝીલત અને અહમિયત(મહત્તવતા) આપે છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત(ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે...
اور پڑھوઝિંદગીનાં છેલ્લા ક્ષણો
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ
"દરેક જીવને મૌતની મજા ચાખવાની છે." (સૂરએ આલિ ઈમરાન)
મૌત એક એવી અટલ હકીકત છે જેનાથી કોઈને છુટકારો નથી. મોમિન અને કાફિરોં એની હકીકતનાં (સત્યતાનાં) માનનાર છે. ફરક એટલો છે કે... اور پڑھوબયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ
(૧) કઝાએ હાજત એવી જગ્યામાં કરવું, જ્યાં લોકોની નઝર ન પળતી હોય, મતલબ લોગોંની નઝરોથી સંતાઇને કઝાએ હાજત કરવું.[1] عن جابر بن عبد الله رضي الله عنهما قال إن النبي صلى الله عليه وسلم كان إذا أراد البراز انطلق حتى لا يراه أحد (سنن أبي داود، الرقم: 2)[2] હઝરત જાબીર …
اور پڑھوશરઈ કારણ વગર તવાફે વિદાઅ છોડવું
સવાલ- જો કોઈ વ્યક્તિ શર’ઈ ‘ઉઝર વિના તવાફે-ઝિયારત અને તવાફે-વિદા’ છોડી દે તો શું તેના પર દમ વાજીબ થશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી