સવાલ – શું બયતુલ ખલા (ટોયલેટ) ના અંદર, કઝાએ હાજતના દરમીયાન પેપરો,રીસાલા વગેરે વાંચવું યા ફોન અને ઈંટરનેટ વગેરેનું ઈસ્તેમાલ દુરૂસ્ત(સહીહ) છે?...
اور پڑھو
1 hour ago
કિયામતની નિશાનીઓ – આઠમી કિસ્ત
દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી…
6 hours ago
મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૨)
“ખલીલુલ્લાહ” ના લકબથી નવાજવામાં આવવું તમામ અંબિયા-એ-કિરામ અલૈહિમુસ્સલામમાં થી હઝરત ઇબ્રા…
2 days ago
ઉમ્મતનુ દુરૂદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પહોંચે છે
પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્ત…
2 days ago
મહોબ્બતનો બાગ (ભાગ: ૮૧)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો બુલંદ મરતબો અલ્લાહ ત’આલાના તમામ બંદાઓમાં નબીઓનો (પયગંબરોનો) ઇસ્લામ…
5 days ago
મુસીબતોના સમયે સબ્ર (ધીરજ) રાખવી
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: બધા સાથીઓ અને કારકુનોને સમજા…
નવા લેખો
મૃત્યુ પછી તરત શું કરવુ જોઈએ?
જ્યારે કોઈની રૂહ નિકળી જાય, તો એમની આંખ બંદ કરી દો. બઘા અંગોને સીઘા કરી દો. હાથોને સીઘા કરી દો. આંગળીઓ અને સાંઘાને ઢીલા કરી દો, મોઢાંને એવી રીતે બાંઘી દો કે એક કપડુ થોડીનાં નીચેથી કાઢો અને એના બન્નેવ કિનારાને માંથા પર લઈ જાવો અને ગાંઠ મારી દો, જેથી …
اور پڑھوકુરબાની અને સિલા રહમી
عن ابن عباس رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم في يوم أضحى ما عمل آدمي في هذا اليوم أفضل من دم يهراق إلا أن يكون رحما توصل رواه الطبراني في الكبير...
اور پڑھوબયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૭)
૧૭) બયતુલ ખલાથી જમણાં પગથી નીકળવું અને નીકળતા સમયે નીચેની દુઆ પઢવુઃ
غُفْرَانَكَ اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ أَذْهَبَ عَنِّيْ الْأَذٰى وَعَافَانِيْ...
اور پڑھوબયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)
૧૪) આ વાતનું ખુબ ધ્યાન રાખવુ કે પેશાબનાં છાંટા બદન (શરીર) નાં કોઈ હીસ્સા (ભાગ) પર ન પળે. આ સીલસીલામાં ગફલત, સખ્ત કબ્રનાં અઝાબનું કારણ છે.
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أكثر عذاب القبر من البول ...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી