તીસરા બાબ સહાબા-એ-કિરામ (રઝી.) કે ઝુહ્દ ઔર ફક્ર કે બયાનમેં ઈસ બાબમેં ખુદ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા અપના મામૂલ ઔર ઉસકે વાકેઆત, જો ઈસ અમ્ર પર દલાલત કરતે હૈં કે યે ચીઝ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી ખૂદકી ઇખ્તિયાર ફરમાઈ હુઈ ઔર પસંદ કી હુઈ થી, ઈતની કસરતસે હદીસકી …
વધારે વાંચો »હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હા) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
નવા લેખો
બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી
સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી રાખે છે, તો આ અંગે શરીઅતનો શું હુકમ છે? જવાબ: ઝિયારતના તવાફને કુરબાનીના દિવસો પછી સુધી કોઈ પણ શરઈ કારણ વગર મુલતવી કરવું જાઈઝ નથી. જો કોઈ વિલંબ કરે છે, તો તે ગુનેહગાર થશે અને …
વધારે વાંચો »ઝિયારત કે ઉમરાહનો તવાફ વજુ વગર કરવો
સવાલ: જો કોઈ વ્યક્તિ વુઝૂ કર્યા વિના તવાફ-એ-ઝિયારત અથવા ઉમરાનો તવાફ કરે, તો તેના સંબંધમાં શરિયતમાં શું હુકમ છે? જવાબ: તેના પર એક દમ વાજીબ થશે; પરંતુ, જો તે તવાફનું પુનરાવર્તન (રિપીટ) કરે છે જે તવાફ તેણે વુઝૂ કર્યા વિના કર્યો હતો, તો વાજીબ થયેલ દમ તેના પરથી હટી જશે. …
વધારે વાંચો »તવાયફ દરમિયાન અશુદ્ધ કરવું
સવાલ: જો તવાફ કરતી વખતે વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે શું કરવું જોઈએ? જવાબ: જો તવાફ દરમિયાન કોઈ વ્યક્તિનું વુઝૂ તૂટી જાય તો તેણે તરત જ ફરીથી વુઝૂ કરવું જોઈએ અને ફરીથી તવાફ શરૂ કરવો જોઈએ. જો તે ઈચ્છે તો તે જ જગ્યાએથી ફરી તવાફ શરૂ કરી શકે છે …
વધારે વાંચો »માસિક ધર્મ દરમિયાન તવાયફ કરવી
સવાલ: એક ઔરત હાઇઝા છે (માસિક સ્ત્રાવમાંથી પસાર થઈ રહી છે) અને તેણે તવાફ-એ-ઝિયારત કરવુ છે, પરંતુ તે પરત ફરવાની તારીખ પછી જ હૈઝ (માસિક સ્રાવ) થી પાક થશે, જ્યારે કે તેની ફ્લાઈટ બુક છે, તો શું તેના માટે છૂટ છે કે હૈઝની હાલતમાં તવાફ-એ-ઝિયારત કરે અને દમ અદા કરી …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી