સવાલ-: કેવા સામાન પર જકાત ફર્ઝ છે?
اور پڑھوકુરઆન મજીદમાં દુરૂદનો હુક્મ
કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો છે, જેમાં અલ્લાહ તઅ઼ાલાએ પોતાના બંદાઓને કેટલાક કામોનો હુક્મ આપ્યો છે, …
આખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે ત…
સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ
“હે અલ્લાહ ! તમારા માટેજ હમ્દ છે જે તમારી શાનનાં મુનાસિબ છે પસ તમે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)…
નબીઓના નાઇબ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ સાહેબ રહ઼્મતુલ્લાહી અલૈહએ એક વખત તાલિબે-ઇલ્મોને ઇરશાદ ફરમાવ્યું: “…
હઝરત અબૂ-ઝર ગિફારી રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે અલ્લાહ ત’આલાની મોહબ્બત
قال رسول الله صلى الله عليه وسلم للصحابة رضي الله عنهم: إن الله أمرني بحب أربعة وأخبرني أنه يحبهم، ق…
નવા લેખો
મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૬)
عن عائشة قالت قال رسول الله صلى الله عليه وسلم فضل الصلاة التي يستاك لها على الصلاة التي لا يستاك لها سبعين ضعفا...
اور پڑھوજનાઝાની નમાઝનાં ફરાઈઝ અને સુન્નતો
જનાઝાની નમાઝમાં બે વસ્તુઓ ફર્ઝ છેઃ (૧) ચાર તકબીરો કેહવું. (૨) ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવું પણ તે લોકો જે કોઈ મઅઝૂર(લાચાર,વિવિશ) હોય, તો તેમનાં માટે બેસીને નમાઝ પઢવાની પણ આવશ્યકતા છે...
اور پڑھوસોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો
સવાલ-: સોના અને ચાંદીની જકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીના ઘરેણાં (જવેરાત) ની જકાત કાઢતા સમયે કિંમત નક્કી કરવામાં શું કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?
اور پڑھوમિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)
(૬) હાલતે નઝઅ માં(ઝિંદગીનાં અંતિમ સમય માં)
عن عائشة رضي الله عنها قالت دخل عبد الرحمن بن أبي بكر ومعه سواك يستن به فنظر إليه رسول الله صلى الله عليه وسلم فقلت له أعطني هذا السواك يا عبد الرحمن فأعطانيه فقصمته (وفي رواية وطيبته) ثم مضغته فأعطيته رسول الله صلى الله عليه وسلم فاستن به وهو مستند إلى صدري...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી