સવાલ: કોઈએ રોઝા દરમિયાન ભૂલથી કંઈક ખાઈ લીધું, ત્યારબાદ એવું વિચારીને કે તેનો રોઝો તૂટી ગયો છે, તેણે જાણીજોઈને ખાઈ લીધું, તો શું તેનાથી તેનો રોઝો તૂટી ગયો? જો તેનો રોઝો તૂટી ગયો હોય, તો શું તેના પર કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ (ફરજિયાત) થશે કે ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھو
48 minutes ago
નબી ઈસા અલૈહિસ્સલામ સાથે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની મુશાબહત
قال رسول الله صلى الله عليه وسلم: من أحب أن ينظر إلى المسيح عيسى ابن مريم إلى بره وصدقه وجده (اجتهاد…
1 day ago
કુરઆન મજીદમાં દુરૂદનો હુક્મ
કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો છે, જેમાં અલ્લાહ તઅ઼ાલાએ પોતાના બંદાઓને કેટલાક કામોનો હુક્મ આપ્યો છે, …
4 days ago
આખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે ત…
4 days ago
સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ
“હે અલ્લાહ ! તમારા માટેજ હમ્દ છે જે તમારી શાનનાં મુનાસિબ છે પસ તમે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)…
1 week ago
નબીઓના નાઇબ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ સાહેબ રહ઼્મતુલ્લાહી અલૈહએ એક વખત તાલિબે-ઇલ્મોને ઇરશાદ ફરમાવ્યું: “…
નવા લેખો
કારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત
સવાલ-: જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાના નથી, પણ તેના થકી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …
اور پڑھوરોઝા દરમિયાન ભૂલથી ખાવું-પીવું
સવાલ: શું રોઝા દરમિયાન ભૂલથી ખાવા-પીવાથી રોઝો તૂટી જશે?
اور پڑھوમાહે-રમઝાનમાં શરઈ ઉઝ્ર વગર રોઝો ન રાખવો
સવાલ: જો કોઈ માણસ શરઈ ઉઝ્ર વગર રમઝાનુલ-મુબારકમાં રોઝો ન રાખે અને લોકોની સામે ખુલ્લેઆમ ખાય કે પીવે, તો તેવા માણસ માટે શું હુકમ છે?
اور پڑھوરોઝાની ફરઝિય્યત
સવાલ- રમઝાનનાં મહીનામાં કોના પર રોઝા રાખવુ ફર્ઝ છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી