عن ابن عباس رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم في يوم أضحى ما عمل آدمي في هذا اليوم أفضل من دم يهراق إلا أن يكون رحما توصل رواه الطبراني في الكبير...
વધારે વાંચો »
4 hours ago
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલયહિ વસલ્લમ નું મુબારક નામ સાંભળી દુરૂદ પઢવાનો ષવાબ
હઝરત અનસ બિન માલિક(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ…
1 day ago
હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
1 week ago
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
1 week ago
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
2 weeks ago
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
નવા લેખો
બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૭)
૧૭) બયતુલ ખલાથી જમણાં પગથી નીકળવું અને નીકળતા સમયે નીચેની દુઆ પઢવુઃ
غُفْرَانَكَ اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ أَذْهَبَ عَنِّيْ الْأَذٰى وَعَافَانِيْ...
વધારે વાંચો »બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)
૧૪) આ વાતનું ખુબ ધ્યાન રાખવુ કે પેશાબનાં છાંટા બદન (શરીર) નાં કોઈ હીસ્સા (ભાગ) પર ન પળે. આ સીલસીલામાં ગફલત, સખ્ત કબ્રનાં અઝાબનું કારણ છે.
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أكثر عذاب القبر من البول ...
વધારે વાંચો »બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)
(૧) બયતુલ ખલામાં ન કંઈ ખાવુ જોઈએ અને ન કંઈ પીવુ જોઈએ. (૨)બયતુલ ખલામાં જરૂરતથી વધારે સમય પસાર ન કરવું.[૧] જો બયતુલ ખલા થોડા લોકોના દરમીયાન સામાન્ય હોય અથવા તે બયતુલ ખલા બધાના માટે હોય, તો જરૂરતથી વધારે સમય પસાર કરવું બીજાના માટે તકલીફનું કારણ બનશે. (૩) અકડું બેસીને કઝાએ …
વધારે વાંચો »બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)
૮) ઈસ્તીન્જાનાં માટે ડાબા હાથનો ઈસ્તેમાલ(ઉપયોગ) કરવું, જમણાં હાથથી ઈસ્તીન્જો કરવું નાજાઈઝ છે.
عن عبد الله بن أبي قتادة عن أبيه رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال إذا بال أحدكم فلا يأخذن ذكره بيمينه ولايستنجي بيمينه (صحيح البخاري، الرقم: 154)...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી