સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
اور پڑھو
24 hours ago
કુરઆન મજીદમાં દુરૂદનો હુક્મ
કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો છે, જેમાં અલ્લાહ તઅ઼ાલાએ પોતાના બંદાઓને કેટલાક કામોનો હુક્મ આપ્યો છે, …
4 days ago
આખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે ત…
4 days ago
સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ
“હે અલ્લાહ ! તમારા માટેજ હમ્દ છે જે તમારી શાનનાં મુનાસિબ છે પસ તમે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)…
1 week ago
નબીઓના નાઇબ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ સાહેબ રહ઼્મતુલ્લાહી અલૈહએ એક વખત તાલિબે-ઇલ્મોને ઇરશાદ ફરમાવ્યું: “…
1 week ago
હઝરત અબૂ-ઝર ગિફારી રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે અલ્લાહ ત’આલાની મોહબ્બત
قال رسول الله صلى الله عليه وسلم للصحابة رضي الله عنهم: إن الله أمرني بحب أربعة وأخبرني أنه يحبهم، ق…
નવા લેખો
શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે?
સવાલ- શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે? અને જો ટૂટી જતો હોય, તો કઝા અને કફ્ફારો બંને લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
اور پڑھوરમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો
સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?
اور پڑھوસફરમાં રોઝો રાખવુ
સવાલ- શું મુસાફિર પર સફરનાં દરમિયાન રોઝો રાખવુ ફર્ઝ છે?
اور پڑھوરોઝો તૂટી ગયો છે એમ સમજીને જાણીજોઈને ખાવું-પીવું
સવાલ: કોઈએ રોઝા દરમિયાન ભૂલથી કંઈક ખાઈ લીધું, ત્યારબાદ એવું વિચારીને કે તેનો રોઝો તૂટી ગયો છે, તેણે જાણીજોઈને ખાઈ લીધું, તો શું તેનાથી તેનો રોઝો તૂટી ગયો? જો તેનો રોઝો તૂટી ગયો હોય, તો શું તેના પર કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ (ફરજિયાત) થશે કે ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી