નવા લેખો

ઈસ્તીનજા પછી પેશાબ ના કતરાત (ટીંપાઓ) નું નીકળવુ

સવાલ – મને એક મસ્અલો છે જેના કારણે મેં ઘણો પરેશાન રહું છું. કારણકે મારે કોઈ ભી હાલતમાં પોતાની નમાઝ ને ઝાયેઅ (બરબાદ) નથી કરવી. મને દરેક વખતે પેશાબ કરવા પછી બે થી ત્રણ અથવા એનાથી વઘારે કતરા (ટીંપાઓ) નીકળે છે, ઘણીવાર જયારે મેં વુઝુ કરતો હોવુ. મહેરબાની કરી મને …

વધારે વાંચો »

મઝી નું નીકળવુ ગુસલ નાં દરમીયાનમાં

સવાલ – મારો સવાલ એ છે કે જયારે હું ગુસલ કરતો હોવું તો ગુસલ ના દરમીયાન માં કંઈક પાણી જેવુ નીકળે છે. શાયદ (મઝી), જો આ પાણી નીકળે તો શું ગુસલ બીજીવાર શરૂઆતથી કરવુ પડશે. અને ફરીવાર ઈસ્તીનજા કરી બીજીવાર ગુસલ શરૂઆતથી કરવુ પડશે?

વધારે વાંચો »

નાપાકી ના નીશાન ને હાથથી ઘોવું

સવાલ – ગુસલ ના દરમીયાન માં  પોતાની શરમગાહ (પેશાબની જગહ) ને ભી હાથ લગાવીને  ધોવુ જોઈએ અથવા ખાલી પાણી નાંખવુ જોઈએ અને કોઈક વાર મજબુરી  ના કારણે (પાણી ના હોય) તો શું કરવુ જોઈએ?

વધારે વાંચો »