નવા લેખો

દુરૂદ-શરીફ તઝ્કિયહ્-એ-નફ્સનો (નફ્સને પાક-સાફ કરવાનો) એક ઝરિયો

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال صلوا علي فإنها زكاة لكم واسألوا الله لي الوسيلة فإنها درجة في أعلى الجنة لا ينالها إلا رجل وأرجو أن أكون أنا هو (مسند أحمد رقم ٨٧٧٠)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે...

વધારે વાંચો »

દુઆની સુન્નત અને આદાબ – ૬

(૯) અલ્લાહ તઆલા તરફ સંપૂર્ણ ધ્યાન સાથે દુઆ કરો. ગફલત અને વગર ધ્યાને દુઆ ન કરો અને દુઆ કરતી વખતે આજુ બાજુ ન જુઓ. હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: “તમારી દુઆ સ્વીકારવામાં આવશે તે યકીન (વિશ્વાસ) રાખીને, અલ્લાહ તઆલા થી દુઆ …

વધારે વાંચો »

જન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના પડોશી

હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ: سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١) મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો: તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા …

વધારે વાંચો »

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૩

ઇદ્દત દરમિયાન મના કરવામાં આવેલ વસ્તુઓ જે ઔરતને તલાકે-બાઇન અથવા તલાકે-મુગ઼લ્લઝા આપવામાં આવી હોય અથવા જેના શૌહર નો ઇન્તિકાલ થઈ ગયો હોય તેના માટે ઇદ્દત દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે: (૧) ઇદ્દત દરમિયાન નિકાહ કરવુ જાયઝ નથી. જો તે નિકાહ કરશે તો તેના નિકાહ દુરુસ્ત ન ગણાશે. (૨) ઘરની બહાર …

વધારે વાંચો »

જુમાના દિવસે કસરત દુરૂદ શરીફની

عن أوس بن أوس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي (سنن أبي داود#١٠٤٧)

હઝરત ઓસ બીન ઓસ (રદી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ...

વધારે વાંચો »