નવા લેખો

નાપાકી ના નીશાન ને હાથથી ઘોવું

સવાલ – ગુસલ ના દરમીયાન માં  પોતાની શરમગાહ (પેશાબની જગહ) ને ભી હાથ લગાવીને  ધોવુ જોઈએ અથવા ખાલી પાણી નાંખવુ જોઈએ અને કોઈક વાર મજબુરી  ના કારણે (પાણી ના હોય) તો શું કરવુ જોઈએ?

વધારે વાંચો »

મઝી અને મની માં ફર્ક (તફાવત)

સવાલ – મેં ઘણીવાર કોઈ છોકરી સાથે વાત કરૂ તો મારું પાણી નીકળી જાય છે. તો એના પર ગુસલ (ન્હાવુ) કરવુ પડે અને એનાથી રોઝો તો ટુતી નથી જતો? મારી નીય્યત ખરાબ નથી હોતી પણ ખબર નથી પડતી શું મસ્અલો છે. મહેરબાની કરી કંઈ બતાવો આના વિષે, અને મઝી અને …

વધારે વાંચો »