સવાલ- અગર વુઝુના અંતમા જો વુઝુ ટુટી જાયતો પુરુ વુઝુ કરવુ પડશે યા ફકત વુઝુ ના ફરાઈઝ અદા કરવુ પડશે?
વધારે વાંચો »દુરૂદે ઈબ્રાહીમ
عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه …
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من الث…
સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું
عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ…
હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَ…
ખુશખબરી દુરૂદ-શરીફ પઢવા વાળા માટે
عن عبد الرحمن بن عوف رضي الله عنه قال خرج رسول الله صلى الله عليه وسلم فاتبعته حتى دخل نخلا فسجد فأط…
નવા લેખો
પાણીના હોવા છતા તયમ્મુમ કરવું
સવાલ – અગર કોઈ મર્દ અથવા ઓરત પર ગુસલ ફર્ઝ થઈ જાય અથવા એને એ પણ ડર (ગભરાહટ) હોય કે હું ગુસલ કરવા જઈશ તો નમાઝ નો ટાઈમ પસાર થઈ જશે. મતલબ કે નમાઝ ભી મારી કઝા થઈ જશે તો અવે તે શું કરે? અગર તે તયમ્મુમ કરવા જાય તો …
વધારે વાંચો »ટાઈમ ઓછો હોવાના કારણે તયમ્મુમ કરવુ
સવાલ – જો જનાબતની (નાપાકી ની) હાલતમાં જેવી રીતે કે એહતેલામ થઈ જાય યા આંખ ફજરની નમાઝ છુટવામાં ૫ થી ૧૦ મીનટ બાકી હોય. હવે તે કેવી રીતે નમાઝ અદા કરે? તયમ્મુમ કરીને નમાઝ અદા કરે યા પછી ગુસલ કરીને ફરીથી નમાઝ અદા કરે? અને એક માઈલમાં કેટલા કીલોમીટર હોય …
વધારે વાંચો »ઈસ્તીનજા પછી પેશાબ ના કતરાત (ટીંપાઓ) નું નીકળવુ
સવાલ – મને એક મસ્અલો છે જેના કારણે મેં ઘણો પરેશાન રહું છું. કારણકે મારે કોઈ ભી હાલતમાં પોતાની નમાઝ ને ઝાયેઅ (બરબાદ) નથી કરવી. મને દરેક વખતે પેશાબ કરવા પછી બે થી ત્રણ અથવા એનાથી વઘારે કતરા (ટીંપાઓ) નીકળે છે, ઘણીવાર જયારે મેં વુઝુ કરતો હોવુ. મહેરબાની કરી મને …
વધારે વાંચો »મઝી નું નીકળવુ ગુસલ નાં દરમીયાનમાં
સવાલ – મારો સવાલ એ છે કે જયારે હું ગુસલ કરતો હોવું તો ગુસલ ના દરમીયાન માં કંઈક પાણી જેવુ નીકળે છે. શાયદ (મઝી), જો આ પાણી નીકળે તો શું ગુસલ બીજીવાર શરૂઆતથી કરવુ પડશે. અને ફરીવાર ઈસ્તીનજા કરી બીજીવાર ગુસલ શરૂઆતથી કરવુ પડશે?
વધારે વાંચો »