૧૯) જ્યારે વુઝૂ પુરૂ થઈ જાય, તો કલીમએ શહાદત પઢે (અગર તમે ખુલ્લી જગ્યા માં છો, તો તમે કલીમએ શહાદત પઢતા પઢતા આસમાન ની તરફ જુઓ)[૨૬] પણ અહાદીષે મુબારકા માં આવેલી બીજી મસ્નૂન દુઆ પઢે. નિચે થોડીક(અમુક) મસનૂન દુઆઓ લખવામાં આવે છે. જે વુઝૂનાં અંતમાં પઢવામાં આવે...
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર
جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا…
દસ નેકીઓનું મળવું
عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حس…
વજનકાંટો સવાબથી છલકાઈ ગયો
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سره أن يكتال بالمكيال الأوفى إذا ص…
હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના દિલમાં સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) માટે ખૂબજ એહતિરામ
ذات مرة، خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس فأقسم بالله وقال: والله لمشهد شهده رجل يغبر فيه و…
દસ રહમતોનું મળવુ
عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: من صلى علي واحدة صلى الله عليه عشرا... …
નવા લેખો
વિવિઘ મસાઈલ
અગર કોઈ મર્દનો ઈન્તેકાલ થઈ જાય અને તેને ગુસલ આપવાવાળુ કોઈ પણ મુસલમાન મૌજુદ ન હોય, બલકે માત્ર ઔરતોં હોય, તો તેના અહકામ(નિયમો) નિચે પ્રમાણે છેઃ (૧) અગર મર્હૂમ શાદી શુદા(પરણેલો) હોય તો તેની બીવી(પત્ની) તેને ગુસલ આપશે...
વધારે વાંચો »મય્યિત નો ચેહરો જોવું અને તેના ફોટા પાડવા
(૧) માત્ર મહરમ ઔરતનાં માટે જાઈઝ છે કે મય્યિત(મર્દ) નો ચેહરો જોય. (૨) એવીજ રીતે માત્ર મહરમ મર્દ નાં માટે જાઈઝ છે કે તે મય્યિતા(ઔરત) નો ચેહરો જોય...
વધારે વાંચો »દસ ગણો ષવાબ
عَنْ أَبِي طَلْحَةَ رَضِيَ اللهُ عَنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَاءَ ذَاتَ يَوْمٍ وَالْبِشْرُ يُرَى فِي وَجْهِهِ فَقَالَ إِنَّهُ جَاءَنِي جِبْرِيلُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ أَمَا يُرْضِيكَ يَا مُحَمَّدُ أَنْ لَا يُصَلِّيَ عَلَيْكَ أَحَدٌ مِنْ أُمَّتِكَ إِلَّا صَلَّيْتُ عَلَيْهِ عَشْرًا وَلَا يُسَلِّمَ عَلَيْكَ أَحَدٌ مِنْ أُمَّتِكَ إِلَّا سَلَّمْتُ عَلَيْهِ عَشْرًا (النسائى رقم ۱۲۸۳)...
વધારે વાંચો »વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૬
૧૬) ગરદન નાં પાછળનો ભાગનો મસહ આંગળીઓનાં પાછળનાં ભાગથી કરવો.(ગળાનો મસહ નહી થશે)[૨૨] عن ابن عمر أن النبي صلى الله عليه وسلم قال من توضأ ومسح بيديه على عنقه وقي الغل يوم القيامة (التلخيص الحبير ١/١٣٦) [૨૩] હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …
વધારે વાંચો »