મય્યિત(ઔરત) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) ઔરતનાં માટે કફનમાં પાંચ કપડાં મસ્નૂન છે...
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૨
૪) બન્નેવ હાથોને ગટ્ટોં (કાંડાં) ની સાથે ત્રણ વખત ધોવું.
عن حمران مولى عثمان أن عثمان بن عفان رضى الله عنه دعا بوضوء فتوضأ فغسل كفيه ثلاث مرات...
વધારે વાંચો »મય્યિતની કફનવિઘિ
મય્યિત(મર્દ) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) મર્દ નાં કફનનાં ત્રણ કપડાં મસ્નૂન છેઃ કમીસ(કુર્તો), ઈઝાર અને લીફાફો (ચાદર). (૨) ઈઝાર માંથા થી લઈને પગ સુઘી હોવી જોઈએ. લીફાફો (ચાદર) ઈઝારથી થોડો લાંબો હોવો જોઈએ અને કમીશ ગર્દનથી પગ સુઘી હોવો જોઈએ....
વધારે વાંચો »વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૧
૧) વુઝૂ નાં માટે ઉંચી જગ્યા, ખુરસી વગેરે પર બેસવુ, અને વુઝૂની જગ્યા ચોખ્ખી રાખવી.
عن عبد خير عن علي رضي الله عنه أنه أتي بكرسي فقعد عليه ثم دعا بتور فيه ماء فكفأ على يديه ثلاثا ...
વધારે વાંચો »મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૨
વુઝુ ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ …
વધારે વાંચો »