નવા લેખો

મય્યિતની કફનવિઘિ

મય્યિત(મર્દ) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) મર્દ નાં કફનનાં ત્રણ કપડાં મસ્નૂન છેઃ કમીસ(કુર્તો), ઈઝાર અને લીફાફો (ચાદર). (૨) ઈઝાર માંથા થી લઈને પગ સુઘી હોવી જોઈએ. લીફાફો (ચાદર) ઈઝારથી થોડો લાંબો હોવો જોઈએ અને કમીશ ગર્દનથી પગ સુઘી હોવો જોઈએ....

વધારે વાંચો »

મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૨

વુઝુ ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ …

વધારે વાંચો »