સવાલ- રમઝાન મહીનાનાં આખરી અશરા (છેલ્લા દસ દિવસ) માં ઔરત માટે ઘરમાં એતેકાફ કરવાનો તરીકો શું છે?
اور پڑھوદુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે
હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા …
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનો તવાઝુ
كان الناس يأتون سيدنا بلالا رضي الله عنه ويذكرون فضله وما قسم الله له من الخير، فيقول بتواضع: إنما أ…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું જન્નતમાં હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુના જૂતાનો અવાજ સાંભળવો
ذات مرة، قال رسول الله صلى الله عليه وسلم لسيدنا بلال رضي الله عنه: سمعت الليلة خشف نعليك بين يدي في…
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – ઇસ્લામના પહેલા મુઅઝ્ઝિન
ذكر العلامة ابن الأثير رحمه الله أن سيدنا بلالا رضي الله عنه كان أول من أذن في الإسلام. وكان يؤذّن ل…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૨
ઇયાદતે-મરીઝના ફઝાઇલ સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલ…
નવા લેખો
એતેકાફ ની હાલતમાં જુમઆ નાં ગુસલનાં માટે જવુ
સવાલ- શું એતેકાફ ની હાલતમાં જુમઆનાં દિવસે સુન્નત માટે મસ્જીદમાંથી નિકળી શકે યા નહી?
اور پڑھوએતેકાફનાં માટે મોડે થી પહોંચવુ
સવાલ- મેં એતેકાફનો ઈરાદો કર્યો હતો, પણ અફસોસ છે કે વધારે ટ્રાફિકનાં કારણે હું મસ્જીદે સમય પર ન પહોંચી શક્યો, એતેકાફનાં શરૂઆતી સમયનાં પછી હું મસ્જીદે પહોંચ્યો, તો શું મારો સુન્નત એતેકાફ દુરૂસ્ત છે? શું મારા શિરે આવતા વર્ષે ફરીથી એતેકાફ કરવુ જરૂરી થશે?
اور پڑھوએતેકાફ ની હાલતમાં મોબાઈલનો ઈસ્તેમાલ
સવાલ- અગર કોઈ માણસ એતેકાફનાં દરમિયાન મસ્જીદમાં કોઈ જરૂરી ખાસ કામનાં માટે મોબાઈલ ફોન ઈસ્તેમાલ કરે, તો તેના માટે એવી રીતે કરવુ જાઈઝ છે? અને તેના એતેકાફ પર કોઈ અસર નહી પડશે. હું જાણતો છું કે એતેકાફનાં દરમિયાન મોબાઈલ ફોન ની સાથે રવમુ દુરૂસ્ત નથી અને તેનાથી એતેકાફની બરકત ખતમ …
اور پڑھوતરાવીહની નમાઝ પર મુઆવઝો(પૈસા) લેવુ
સવાલ- તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવાનો શું હુકમ છે? હું આ મસઅલો તે લોકોને દેખાડવા માંગુ છું જે મને તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવા પર મજબૂર કરે છે. હકીકત આ છે કે હું જે દેશ માં રહું છું ત્યાં તરાવીહની નમાઝ ની ઈમામત કરવા વાળાને ઘણાં લોકો પૈસા અને હદીયાઓ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી