નવા લેખો

મુસલમાન ની સહી સોચ

હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ હોને કા યકીન) હી કામયાબી હૈ. કોઈ પણ વ્યક્તિ તેના અમલથી કામયાબ થશે નહીં. અલ્લાહના ફઝલથી જ તે કામયાબ થશે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ ફરમાવે છે: لن يدخل الجنة احد بعمله قالوا ولا انت …

વધારે વાંચો »

કયામતની નિશાનીઓ – સાતમો એપિસોડ

પ્રથમ ભાગ: દજ્જાલના ત્રણ મુખ્ય શસ્ત્રો: દૌલત, ઔરત અને ખેલકૂદ જ્યારે દજ્જાલ લોકો સામે હાજર થશે, ત્યારે તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ત્રણ ખાસ હથિયારોનો ઉપયોગ કરશે અને તે ત્રણ હથિયારો છે દૌલત, ઔરત અને ખેલકૂદ. અલ્લાહ તઆલા તેને કેટલાક એવા કામો કરવાની તાકાત આપશે જે મનુષ્યના બસની વાત નથી. …

વધારે વાંચો »

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) તલ્હા જન્નતમાં હશે (એટલે ​​કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની સખાવત સુ’દા બિન્ત-ઔફ અલ-મુરિય્યાએ તેમના શૌહર તલ્હા રઝ઼િયલ્લાહુ …

વધારે વાંચો »

ઇદ્દતની સુન્નત અને અદબ – ૪

ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ દીને-ઇસ્લામમાં, ઇદ્દતના સમયગાળા દરમિયાન ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ (શાદી) કરવું હરામ છે. (૧) જો કોઈ વ્યક્તિ કોઈ ઔરત સાથે નિકાહ કરે જ્યારે તેને ખબર હોય કે તે ઔરતની ઈદ્દત હજી પૂરી થઈ નથી, તો તેણે તરત જ તેનાથી અલગ થવું જોઈએ (ભલે …

વધારે વાંચો »