૧) વુઝૂ નાં માટે ઉંચી જગ્યા, ખુરસી વગેરે પર બેસવુ, અને વુઝૂની જગ્યા ચોખ્ખી રાખવી.
عن عبد خير عن علي رضي الله عنه أنه أتي بكرسي فقعد عليه ثم دعا بتور فيه ماء فكفأ على يديه ثلاثا ...
વધારે વાંચો »
૧) વુઝૂ નાં માટે ઉંચી જગ્યા, ખુરસી વગેરે પર બેસવુ, અને વુઝૂની જગ્યા ચોખ્ખી રાખવી.
عن عبد خير عن علي رضي الله عنه أنه أتي بكرسي فقعد عليه ثم دعا بتور فيه ماء فكفأ على يديه ثلاثا ...
વધારે વાંચો »
વુઝુ ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ …
વધારે વાંચો »
સવાલ – શું બયતુલ ખલા (ટોયલેટ) ના અંદર, કઝાએ હાજતના દરમીયાન પેપરો,રીસાલા વગેરે વાંચવું યા ફોન અને ઈંટરનેટ વગેરેનું ઈસ્તેમાલ દુરૂસ્ત(સહીહ) છે?...
વધારે વાંચો »
જ્યારે મય્યિતનાં ગુસલ અને કફન-દફનની તૈયારી થઈ જાય, તો મય્યિતને સ્ટ્રેચર યા તખ્ત(મય્યિતને સુવડાવવની ખાટલી) પર સુવડાવી દે અને ગુસલ માટે લઈ જાવો. અગર શક્ય હોય તો તખ્ત યા સ્ટ્રેચર ની પાસે ત્રણ, પાંચ યા સાત વખત કોઈ સુગંઘીદાર વસ્તુની ઘુની આપી દો. જેથી કે મય્યિતનાં શરીરમાંથી કોઈપણ જાતની દુર્ગંઘ નિકળે તો તે દૂર થઈ જાય...
વધારે વાંચો »
સવાલ – શું બયતુલ ખલા (ટોયલેટ) ના અંદર, કઝાએ હાજતના દરમીયાન પેપરો,રીસાલા વગેરે વાંચવું યા ફોન અને ઈંટરનેટ વગેરેનું ઈસ્તેમાલ દુરૂસ્ત(સહીહ) છે?...
વધારે વાંચો »