નવા લેખો

માંથુ ખુલ્લુ રાખી બયતુલખલા (સંડાસ) માં જવુ

સવાલ- જયારે અમે ટોયલેટમાં યા બાથરૂમ (સ્નાનગૃહ) માં જઈએ તો શું માથા પર ઓઠણી નાંખવી જરૂરી છે? યા મરદ ખુલલાં માથે ટોયલેટમાં જઈ શકે? યા અગર જરૂરી છે તો કેમ?

વધારે વાંચો »

એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ

સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર  પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?

વધારે વાંચો »