સવાલ- વૂકૂફે અરફાનો સમય કયો છે?
વધારે વાંચો »
2 days ago
ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું છું, દરેક …
4 days ago
સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣…
6 days ago
હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુની ઉદારતા
حدثني مغيث بن سمي قال: كان للزبير بن العوام رضي الله عنه، ألف مملوك يؤدي إليه الخراج فلا يدخل بيته م…
6 days ago
બાગે-મોહબ્બત (ત્રીસમો એપિસોડ)
નેક-સાલેહ આલિમ સાહેબ થી મશવરહ કરવાનું મહત્વ (મશવરહ કરવુ= પરામર્શ કરવુ) “દરેક કામ માં તે કામ ના…
1 week ago
ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨
શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં…
નવા લેખો
એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)
સવાલ – એક માણસે હજ યા ઉમરાહનો ઇહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ્જ પર ન જઈ શકે, આ મસઅલા માં શરીઅત શું કહે છે? અને તે માણસ ઇહરામ થી કેવી રીતે નીકળશે?
વધારે વાંચો »તીજારત (વ્યાપાર) સાચવવા માટે યોગ્ય (બરાબર) માણસ ન મળવાના કારણે હજ્જને લંબાવવુ?
સવાલ- એક માણસ હજની તાકત રાખવા છતાં પણ તે હજ માટે નથી જતો, કારણ કે તેને એવો કોઈ યોગ્ય માણસ નથી મળી રહ્યો જે તેની ગેરહાજરીમાં તેનો વ્યાપાર (બિઝનેસ) સાચવી શકે. આ બાબતમાં શરીઅત શું કહે છે?
વધારે વાંચો »શું તે ઓરત પર હજ્જ ફર્ઝ છે, જેની પાસે મહરમ ન હોય
સવાલ – એક ઔરત ની પાસે હજ કરવા ની તાકત છે, પરંતુ એની સાથે જવા વાળો કોઈ મહરમ મર્દ નથી, તો શું એના પર હજ ફર્ઝ થશે?
વધારે વાંચો »શું ઘણી બઘી એકર જમીનનાં માલીક પર હજ્જ ફર્ઝ છે?
સવાલ- એક માણસ ઘણી બઘી એકર જમીનનો માલીક છે અને તેજ જમીન તેના માટે કમાઈનો ઝરીઓ છે. જો તે માણસ થોડી જમીન અથવા બઘી જમીન વેચી દે, તો એની પાસે એટલા પૈસા હશે, જે હજના માટે કાફી થશે. તો શું એવા માણસ પર હજ ફર્ઝ થશે?
વધારે વાંચો »