عن أبي موسى المديني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي يوم الجمعة ألف مرة لم يمت حتى يرى مقعده من الجنة...
વધારે વાંચો »
1 week ago
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
2 weeks ago
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
2 weeks ago
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
2 weeks ago
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
3 weeks ago
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)
મુઅઝ્ઝિન(અઝાન આપવા વાળા)નાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા) સહાબએ કિરામ(રદિ.) આરઝૂ કરતા હતા કે તે જાતે અઝાન આપે અને એમનાં છોકરાઓ પણ અઝાન આપે. عن علي رضي الله عنه قال: ندمت أن لا أكون طلبت إلى رسول الله صلى الله عليه وسلم فيجعل الحسن والحسين مؤذنين (مجمع الزوائد رقم ۱۸۳٦)[૧] હઝરત અલી(રદિ.) ફરમાવ્યુ કે …
વધારે વાંચો »ડોકટરની દવાઓં પર ઝકાત
સવાલ-: શું તે દવા પર ઝકાત ફર્ઝ છે, જે ડોકટર પોતાના મરીઝોને (દર્દીઓને) વેચે છે?
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૪)
હદીષ શરીફ માં મુઅઝ્ઝિન ને અલ્લાહ તઆલાનો સૌથી સારો બંદો કહેવામાં આવ્યો છે...
વધારે વાંચો »જનાઝાની નમાઝ સહીહ થવા માટે મય્યિત થી સંબંધિત શરતો
બીજી પ્રકારની શરતોં તે છે જે મય્યિત થી મુતઅલ્લિક(સંબંધિત) છે. એવી શરતોં છ(૬) છે જે નિચે પ્રમાણે છેઃ[૧] (૧) મય્યિત મુસલમાન હોય. અગર મય્યિત કાફિર યા મુરતદ હોય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં(પઢવામાં) નહી આવશે અને મુસલમાન અગર ચે ફાસિક, ફાજીર અથવા બિદઅતી હોય, તો પણ તેની જનાઝાની નમાઝ …
વધારે વાંચો »