નવા લેખો

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૨)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૧) અઝાન અને ઈકામતનાં દરમિયાન એટલો વકફો(અંતર) કરવો કે લોકો પોતાની જરૂરતોથી ફારિગ થઈ નમાઝનાં માટે મસ્જીદ આવી સકે.[૧] عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل وإذا أقمت …

વધારે વાંચો »

કુર્બાનીનાં જાનવરમાં અકીકાની નિય્યત કરવુ

સવાલ–  જો કુર્બાનીનાં શુરકા (ભાગીદારો) માં થી કોઈ શરીક (ભાગીદાર) કુર્બાનીની નિય્યત ન કરે, બલકે અકીકાની નિય્યત કરે, તો શું બઘા શુરકા (ભાગીદારો) ની કુર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

કુર્બાનીનાં શુરકા(સહભાગીઓ) માં થી કોઈ શરીક(સહભાગી)નું માત્ર ગોશ્ત હાસિલ કરવાની નિય્યત કરવુ

સવાલ- જો કુર્બાનીના શુરકા (ભાગીદારો) માંથી કોઈ શરીક (ભાગીદાર) ની નિય્યત ફક્ત ગોશ્ત હાસિલ કરવાની હોય, તો શું દરેક શુરકા (ભાગીદારો) ની કુર્રબાની ફાસિદ (ખરાબ) થઈ જશે?

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૧)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૧) અઝાનનાં શબ્દોને ન બગાડો અને ન એવા તરન્નુમ અને રાગની સાથે અઝાન આપો કે અઝાનનાં શબ્દો બગડી જાય.[૧] عن يحيى البكاء قال: قال رجل لابن عمر: إني لأحبك في الله فقال ابن عمر: لكني أبغضك في الله …

વધારે વાંચો »