સવાલ- રમઝાન મહીનાનાં આખરી અશરા (છેલ્લા દસ દિવસ) માં ઔરત માટે ઘરમાં એતેકાફ કરવાનો તરીકો શું છે?
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
એતેકાફ ની હાલતમાં જુમઆ નાં ગુસલનાં માટે જવુ
સવાલ- શું એતેકાફ ની હાલતમાં જુમઆનાં દિવસે સુન્નત માટે મસ્જીદમાંથી નિકળી શકે યા નહી?
વધારે વાંચો »એતેકાફનાં માટે મોડે થી પહોંચવુ
સવાલ- મેં એતેકાફનો ઈરાદો કર્યો હતો, પણ અફસોસ છે કે વધારે ટ્રાફિકનાં કારણે હું મસ્જીદે સમય પર ન પહોંચી શક્યો, એતેકાફનાં શરૂઆતી સમયનાં પછી હું મસ્જીદે પહોંચ્યો, તો શું મારો સુન્નત એતેકાફ દુરૂસ્ત છે? શું મારા શિરે આવતા વર્ષે ફરીથી એતેકાફ કરવુ જરૂરી થશે?
વધારે વાંચો »એતેકાફ ની હાલતમાં મોબાઈલનો ઈસ્તેમાલ
સવાલ- અગર કોઈ માણસ એતેકાફનાં દરમિયાન મસ્જીદમાં કોઈ જરૂરી ખાસ કામનાં માટે મોબાઈલ ફોન ઈસ્તેમાલ કરે, તો તેના માટે એવી રીતે કરવુ જાઈઝ છે? અને તેના એતેકાફ પર કોઈ અસર નહી પડશે. હું જાણતો છું કે એતેકાફનાં દરમિયાન મોબાઈલ ફોન ની સાથે રવમુ દુરૂસ્ત નથી અને તેનાથી એતેકાફની બરકત ખતમ …
વધારે વાંચો »તરાવીહની નમાઝ પર મુઆવઝો(પૈસા) લેવુ
સવાલ- તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવાનો શું હુકમ છે? હું આ મસઅલો તે લોકોને દેખાડવા માંગુ છું જે મને તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવા પર મજબૂર કરે છે. હકીકત આ છે કે હું જે દેશ માં રહું છું ત્યાં તરાવીહની નમાઝ ની ઈમામત કરવા વાળાને ઘણાં લોકો પૈસા અને હદીયાઓ …
વધારે વાંચો »