عن أبي موسى المديني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي يوم الجمعة ألف مرة لم يمت حتى يرى مقعده من الجنة...
વધારે વાંચો »
2 hours ago
અપને આપ કો મિટાના ચાહિએ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહે એકવાર ફરમાવ્યું: એક મોટા આલિમ અહીં આવ્યા અને મને તેમને થોડી…
4 days ago
દુરૂદે ઈબ્રાહીમ
عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه …
1 week ago
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من الث…
February 18, 2025
સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું
عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ…
February 18, 2025
હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَ…
નવા લેખો
અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)
મુઅઝ્ઝિન(અઝાન આપવા વાળા)નાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા) સહાબએ કિરામ(રદિ.) આરઝૂ કરતા હતા કે તે જાતે અઝાન આપે અને એમનાં છોકરાઓ પણ અઝાન આપે. عن علي رضي الله عنه قال: ندمت أن لا أكون طلبت إلى رسول الله صلى الله عليه وسلم فيجعل الحسن والحسين مؤذنين (مجمع الزوائد رقم ۱۸۳٦)[૧] હઝરત અલી(રદિ.) ફરમાવ્યુ કે …
વધારે વાંચો »ડોકટરની દવાઓં પર ઝકાત
સવાલ-: શું તે દવા પર ઝકાત ફર્ઝ છે, જે ડોકટર પોતાના મરીઝોને (દર્દીઓને) વેચે છે?
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૪)
હદીષ શરીફ માં મુઅઝ્ઝિન ને અલ્લાહ તઆલાનો સૌથી સારો બંદો કહેવામાં આવ્યો છે...
વધારે વાંચો »જનાઝાની નમાઝ સહીહ થવા માટે મય્યિત થી સંબંધિત શરતો
બીજી પ્રકારની શરતોં તે છે જે મય્યિત થી મુતઅલ્લિક(સંબંધિત) છે. એવી શરતોં છ(૬) છે જે નિચે પ્રમાણે છેઃ[૧] (૧) મય્યિત મુસલમાન હોય. અગર મય્યિત કાફિર યા મુરતદ હોય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં(પઢવામાં) નહી આવશે અને મુસલમાન અગર ચે ફાસિક, ફાજીર અથવા બિદઅતી હોય, તો પણ તેની જનાઝાની નમાઝ …
વધારે વાંચો »