નવા લેખો

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૩)

(૧) અગર ઘણી બઘી કઝા નમાઝો અદા કરવામાં આવે, તો દરેક નમાઝ માટે અલગ અલગ અઝાન આપવુ જાઈઝ છે અને અગર બઘી કઝા નમાઝો નાં માટે એકજ અઝાન આપવામાં આવે, તો પણ કાફી છે. અહીંયા સુઘી કે દરેક નમાઝનાં માટે ઈકામત અલગ હોવી જોઈએ...

વધારે વાંચો »

શહરમાં ઈદુલ અદહાની નમાજની અદાયગી(ચૂકવણી)થી પેહલા ગામડામાં કુર્બાનીનું જનવર ઝબહ કરવુ

સવાલ- એક માણસ શહરમાં રહે છે. તેમણે પોતાની કુર્બાનીનું જાનવર ગામડામાં મોકલી આપ્યું. તે જાનવર ગામડામાં ઝબહ કરી દેવામાં આવ્યું શહરની ઈદની નમાઝથી પેહલા, તો શું આ કર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

અલ્લાહ તઆલાનો મખલુકની સાથે મામલો

(૧) અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝત પોતાનાં બંદાઓ પર અમર્યાદિત મહેરબાન છે. પોતાનાં બંદાઓથી અનંત મુહબ્બત કરવાવાળા છે અને અલ્લાહ તઆલા ખૂબ જ નમ્ર અને સહિષ્ણુ છે. ગુનાહો(પાપો)ને ક્ષમાકરવાવાળા છે અને તૌબ(પસ્તાવો) કબૂલ કરવાવાળા છે. [૧] (૨) અલ્લાહ તઆલા અતિશય ન્યાયનિષ્ઠ અને પૂરે પૂરો ઈન્સાફ કરવાવાળા છે.[૨] (૩) અલ્લાહ તઆલાએ દરેક ઈન્સાનને …

વધારે વાંચો »