અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે...
વધારે વાંચો »
1 day ago
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
6 days ago
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
6 days ago
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
2 weeks ago
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
2 weeks ago
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન
كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول ال…
નવા લેખો
કુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની
સવાલ- એક માણસ પર સાહિબે-નિસાબ ન હોવાના કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ-હિજ્જહના દિવસે સૂરજ ડૂબવાથી પેહલા તે નિસાબના બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુરબાની વાજીબ થશે?
વધારે વાંચો »સાચી ધાર્મિક માન્યતાઓની મહત્તવતા
દીને ઈસ્લામ અને તેના બઘા અરકાનની બુન્યાદ અકાઈદ(માન્યતાઓ)નાં સહીહ થવા પર છે. અગર કોઈ માણસનાં અકાઈદ(માન્યતાઓ) દુરૂસ્ત(બરાબર) ન હોય...
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૮)
અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૪) કિબ્લા ની તરફ રુખ કરી અઝાન આપવુ.[૧] عن معاذ بن جبل رضي الله عنه قال… فجاء عبد الله بن زيد رجل من الأنصار وقال فيه فاستقبل القبلة … (سنن أبي داود رقم ۵٠۷) હઝરત મુઆઝ બિન જબલ(રદિ.)ની …
વધારે વાંચો »બાર ઝિલ હિજ્જહનાં ગુરૂબે શમ્સથી પેહલા ઘરે ફરવા વાળા મુસાફિર પર કુર્બાની
સવાલ- એક માણસ દસ, અગ્યાર અને બાર ઝિલ-હિજ્જાના સફરની હાલતમાં હતો, પણ તે બાર ઝિલ-હિજ્જાના સૂરજ ગુરૂબ થાય તે પેહલા ઘરે પાછો આવી ગયો, તો શું તેના પર કુર્બાની વાજીબ થશે?
વધારે વાંચો »