નવા લેખો

તરાવીહ ની નમાઝનાં માટે જવા પેહલા મસ્જીદમાં ઈશાની નમાઝ અદા કરવુ

સવાલ- રમઝનનાં મહીનામાં ઘણાં લોકો તરાવીહની નમાઝ મસ્જીદમાં નથી પઢતા, બલકે પોતનાં ઘરોમાં અને કારખાનાઓમાં બાજમાઅત પઢે છે. ચુંકે એમની તરાવીહની નમાઝ તેજ જગ્યાઓમાં થાય છે તો તે ત્યા પણ ઈશાની નમાઝ પઢે છે અને મસ્જીદમાં ઈશાની નમાઝ નથી પઢતા. હાલાંકે તેમનાં ઘર મસ્જીદ થી દૂર નથી. તેઓ ઈશાની નમાઝ …

વધારે વાંચો »

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૨

(૧) હરામ અને મુશ્તબા વસ્તુઓ(શકવાળી વસ્તુઓ) થી એહતિરાઝ કરે(બચે) ચાહે તે મુશ્તબા(શક વાળુ) યા હરામ વસ્તુ ખાવા પીવાથી સંબંધિત હોય યા અમલથી સંબંધિત હોય...

વધારે વાંચો »

કારખાનાનાં અધૂરા (અપૂર્ણ) તૈયાર થયેલા માલ પર ઝકાત

સવાલ-: મારી પાસે કપડા તૈયાર કરવાનુ કારખાનુ છે. મેં સૌથી પેહલા બહારના દેશોથી સૂત (સુતરાઉ દોરા) હાસિલ કરું છું અને પછી એજ સૂત (સુતરાઉ દોરા) થી કપડા તૈયાર કરું છું. જ્યારે કપડા તૈયાર થઈ જાય તો હું તે કપડાઓને બીજી ખાસ કંપનીઓને દસ ટકાના નફાની સાથે વેચુ છું. વિશેષ હું …

વધારે વાંચો »