હઝરત શૈખ મૌલાના ઝકરિયા(રહ.) એક વખત ફરમાવ્યુ...
વધારે વાંચો »
1 week ago
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
2 weeks ago
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
2 weeks ago
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
2 weeks ago
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
3 weeks ago
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
ઈદની સુન્નતોં અને આદાબ
સવાલઃ- મુફતી સાહબ ! મેહરબાની કરી ઈદની સુન્નતો વિગતવાર બયાન કરી આપો અને એ વાતની વઝાહત ફરમાવો કે હમોએ આ મુબારક દિવસ કેવી રીતે ગુજારવો જોઈએ? જવાબઃ- નિચે એક લેખની રજુઆત કરી રહ્યા છીએ, જે હમોએ ઈદની સુન્નતોં અને આદાબ નાં વિષય પર તૈયાર કર્યો છે. (૧) મિસ્વાક થી મોઢુ …
વધારે વાંચો »હાઈઝા(માસિક વાળી) ઔરતનું રમઝાનુલ મુબારકમાં ખુલ્લમ ખુલ્લા(જાહેર માં) ખાવુ પીવુ
સવાલ- કેટલાક આલીમોની રાય છે કે હાઈઝા(માસિક વાળી) ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે જ્યારે કે કેટલાક આલીમોની રાય છે કે તેણીએ ઈફતાર સુઘી ખાવા પીવાથી દુર રેહવુ જોઈએ. મહેરબાની કરી વઝાહત ફરમાવો.
વધારે વાંચો »રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન અટકેલા ખાવાનાં ઝર્રાતને ગળવું
સવાલ- અગર કોઈ રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન ખાવાની અટકેલી વસ્તુઓ ગળી લે, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં પછના લગાવવુ(હિજામો કરાવવુ)
સવાલ– શું રોઝામાં પછના લગાવવાથી(હિજામો કરાવવાથી) રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »