અગર કોઈ વ્યક્તિ સમુદ્રમાં ડૂબી જાય અને તેની લાશ ન મળે, તો તેનાં માટે ન તો ગુસલ છે અને ન કફન અને જનાઝાની નમાઝ...
વધારે વાંચો »
4 days ago
હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર
جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا…
1 week ago
દસ નેકીઓનું મળવું
عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حس…
1 week ago
વજનકાંટો સવાબથી છલકાઈ ગયો
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سره أن يكتال بالمكيال الأوفى إذا ص…
2 weeks ago
હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના દિલમાં સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) માટે ખૂબજ એહતિરામ
ذات مرة، خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس فأقسم بالله وقال: والله لمشهد شهده رجل يغبر فيه و…
2 weeks ago
દસ રહમતોનું મળવુ
عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: من صلى علي واحدة صلى الله عليه عشرا... …
નવા લેખો
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ આ તમન્ના કરે કે અલ્લાહ તઆલાથી એ હાલતમાં મળે કે તે(અલ્લાહ તઆલા) તેનાંથી રાઝી હોય, તો...
વધારે વાંચો »દીનમાં પ્રગતિ કરવાની જરૂર છે
"દીનદારીમાં સ્થિરતા નથી. માણસ દીનદારીમાં કાં તો તરક્કી કરતો જાય છે, કાં તો નીચે ઊતરતો જાય છે. તેનું ઉદાહરણ એવું સમજો કે...
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૧)
અઝાનનાં જવાબની જેમ ઈકામતનો પણ જવાબ આપે અને જ્યારે قد قامت الصلاة (કદ કામતિસ્સસલાહ) કેહવામાં આવે, તો તેનાં જવાબમાં કહે...
વધારે વાંચો »કોઈ અકસ્માત તથા કુદરતી આફતનાં કારણે મૌત
અગર કોઈ માણસ કોઈ અકસ્માત તથા કુદરતી આફત(આસ્માની આફત)નાં કારણે મરી(ઈન્તેકાલ પામી) જાય અને તેનાં શરીરનો ઘણો હિસ્સો બરાબર હોય, તો તેને સામાન્ય તરીકા પ્રમાણે ગુસલ અને કફન આપવામાં આવે અને તેની જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે...
વધારે વાંચો »