નવા લેખો

અલ્લાહ તઆલાનો મખલુકની સાથે મામલો

(૧) અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝત પોતાનાં બંદાઓ પર અમર્યાદિત મહેરબાન છે. પોતાનાં બંદાઓથી અનંત મુહબ્બત કરવાવાળા છે અને અલ્લાહ તઆલા ખૂબ જ નમ્ર અને સહિષ્ણુ છે. ગુનાહો(પાપો)ને ક્ષમાકરવાવાળા છે અને તૌબ(પસ્તાવો) કબૂલ કરવાવાળા છે. [૧] (૨) અલ્લાહ તઆલા અતિશય ન્યાયનિષ્ઠ અને પૂરે પૂરો ઈન્સાફ કરવાવાળા છે.[૨] (૩) અલ્લાહ તઆલાએ દરેક ઈન્સાનને …

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૨)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૧) અઝાન અને ઈકામતનાં દરમિયાન એટલો વકફો(અંતર) કરવો કે લોકો પોતાની જરૂરતોથી ફારિગ થઈ નમાઝનાં માટે મસ્જીદ આવી સકે.[૧] عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل وإذا أقمت …

વધારે વાંચો »

કુર્બાનીનાં જાનવરમાં અકીકાની નિય્યત કરવુ

સવાલ–  જો કુર્બાનીનાં શુરકા (ભાગીદારો) માં થી કોઈ શરીક (ભાગીદાર) કુર્બાનીની નિય્યત ન કરે, બલકે અકીકાની નિય્યત કરે, તો શું બઘા શુરકા (ભાગીદારો) ની કુર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

કુર્બાનીનાં શુરકા(સહભાગીઓ) માં થી કોઈ શરીક(સહભાગી)નું માત્ર ગોશ્ત હાસિલ કરવાની નિય્યત કરવુ

સવાલ–  જો કુર્બાનીનાં શુરકા (ભાગીદાર) માં થી કોઈ શરીક (ભાગીદાર) ની નિય્યત ફક્ત ગોશ્ત હાસિલ કરવાની હોય, તો શું દરેક શુરકા (ભાગીદાર) ની કુર્રબાની ફાસિદ (ખરાબ) થઈ જશે?

વધારે વાંચો »