(૧) ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની માસૂમ મખલૂક(પ્રણાલી) છે અને નૂરથી પૈદા કરવામાં આવ્યા છે. ફરિશ્તાઓ આપણને નથી દેખાય શકતા અને તેઓ ન તો મુઝક્કર(મર્દ) છે અને ન મુઅન્નષ(ઔરત) છે. તથા ફરિશ્તાઓ ઈન્સાની ઝરૂરતો (ખાવા, પીવા અને સુવા વગૈરહ)થી પાક છે...
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
વિવિધ મસ્અલા
જોડા/ચંપલ પેહરીને જનાઝાની નમાઝ અદા કરવુ(પઢવુ) અગર જનાઝાની નમાઝ જોડા/ચંપલ પેહરીને અદા કરવામાં આવે, તો એ વાતનો લિહાઝ(આદર) રાખવામાં આવે કે જોડા/ચંપલ અને જમીન બન્નેવ પાક હોય. અને અગર કોઈ જોડા ઉતારી તેનાં ઉપર ઊભો રહીને નમાઝ અદા કરે, તો જરૂરી છે કે જોડા/ચંપલ પાક હોય...
વધારે વાંચો »દાઢી કપાવવાનું નુકસાન
હઝરત મૌલાન મુહમંદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ આજે લોકો દાઢી મુંડાવાને ગુનાહ નથી સમજતા, એક વખત હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે બે કાફિર કાસિદ(સંદેશો પહોંચાડનાર) આવ્યા તેઓ દાઢી મુંડા હતા, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ...
વધારે વાંચો »દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وحطت عنه عشر خطيئات ورفعت له عشر درجات...
વધારે વાંચો »દસ નેકીઓનું મળવું
عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حسنات...
વધારે વાંચો »