નવા લેખો

અઝાન સાંભળીને દુરૂદ-શરીફ પઢવું

લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ...

اور پڑھو

તહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ

હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું...

اور پڑھو

ફર્ઝ નમાઝ પછી દુરૂદ-શરીફ

હઝરત અનસ બિન નઝર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આટલી બઘી મોહબ્બત હતી કે તેવણે પોતાને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા...

اور پڑھو

દાઢીના મસ્અલામાં હઝરત મદની રહ઼મતુલ્લાહી ‘અલૈહિની કડકાઈ

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼મતુલ્લાહી ‘અલૈહિએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હઝરત મદની રહ઼િમહુલ્લાહ આખિર ઉમ્રમાં દાઢીના મસ્અલા પર ખૂબજ શિદ્દતથી તંબીહ ફરમાવ્યા કરતા હતા. મારાથી હઝરતના કેટલાક જેલના સાથીઓએ કહ્યું કે એક તમારા અખ્લાક છે, એક તેમના અખ્લાક કે તે હઝરત દાઢીને લઈને બેસી ગયા. ભલા કોઈ વાત થઈ. …

اور پڑھو