(૩) વલીમો પણ સાદગીની સાથે કરવામાં આવે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છે કે “સૌથી બાબરકત વાળુ નિકાહ તે છે, જેમાં ઓછો ખર્ચો થાય (એટલે નિકાહ અને વલીમો સાદો કરવામાં આવે અને ઈસરાફ અને ફુઝૂલ ખર્ચીથી બચવામાં આવે).”...
વધારે વાંચો »
1 day ago
હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
1 week ago
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
1 week ago
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
2 weeks ago
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
3 weeks ago
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૭)
હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જેણે મસ્જીદથી ગંદગી સાફ કરી, અલ્લાહ તઆલા તેનાં માટે જન્નતમાં ઘર બનાવશે.”...
વધારે વાંચો »જનાઝાને કબરસ્તાન સુઘી લઈ જવાથી સંબંઘિત મસાઈલ
(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે...
વધારે વાંચો »જુમ્મા નાં દિવસે દુરૂદ શરીફ પઢવાની બરકતથી દીની અને દુન્યવી જરૂરતોનું પુરૂ થવુ
સુલહે હુદૈબિયહનાં સમય પર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉષમાન (રદિ.)ને મક્કા મુકર્રમહ મોકલ્યા, જેથી કે તેવણ મક્કા મુકર્રમહમાં કુરૈશની સાથે વાતાઘાટ કરે. જ્યારે હઝરત ઉષમાન (રદિ.) મક્કા મુકર્રમહનાં નાં માટે રવાના થયા, તો ...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (ચોથુ પ્રકરણ)
ઈસ્લામ કઈ વસ્તુની દાવત આપે છે?
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જમાનામાં જ્યારે લોકો ઈસ્લામમાં દાખલ થવા લાગ્યા અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઈસ્લામની ફેલાવાની ખબર પહોંચવા લાગી, તો બનુ તમીમનાં સરદાર અકષમ બિન સૈફી (રહ.)નાં દિલમાં ઈસ્લામનાં વિશે જાણવાનો શોક પૈદા થયો... વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી