“દીને ઈસ્લામ” ઈન્સાન પર અલ્લાહ તબારક વ તઆલાની દરેક નેઅમતોં માંથી સૌથી મોટી નેઅમત છે. દીને ઈસ્લામની મિષાલ તે હરિયાળા બાગ જેવી છે, જેમાં ભાત-ભાતનાં ફળદાર ઝાડ અને ખુશ્બુદાર ફુલ અને ઉપયોગી વનસ્તપતિઓ હોય છે. જ્યારે ઈન્સાન...
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
સાચી ખુશી અને તેની પરિપૂર્ણતાનું રહસ્ય
“જીવનનાં લુત્ફ (મજા) નો આધાર માલ (રૂપિયા-પૈસા) નથી બલકે તબીઅત અને રૂહની પ્રસન્નતા (ખુશી) પર છે અને રૂહની પ્રસન્નતાનો આધાર દીન અને તઅલ્લુક મઅલ્લાહ પર છે. તેથી દીનની સાથે દુનિયા ઓછી હોય પણ ખુશીયોથી ભરેલી છે અને દીન વગર દુનિયા લુત્ફ (મજા) વગરની છે.”...
વધારે વાંચો »દફનવિધી થી સંબંઘિત મસાઈલ
(૪) ઔરતનાં માટે જનાઝાની સાથે કબરસ્તાન જવુ અને દફનવિધી માં શિરકત કરવુ નાજાઈઝ છે...
વધારે વાંચો »સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો(૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેની સો(૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર(૭૦) જરૂરતો આખિરતનાં જીવનનાં વિશેની અને ત્રીસ(૩૦) જરૂરતો દુનયવી જીવનથી સંબંધિત.”...
વધારે વાંચો »શાદીમાં ચાલતી દઅવતો
શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મને આ શાદીયોની દઅવતથી હંમેશા નફરત રેહતી (જ્યારે કે સુન્નત તરીકો આ છે કે શાદીમાં સાદગી હોવી જોઈએ). મારે ત્યાં જોવા વાળા લોકોને બઘાને ખબર છે કે મેહમાનો ની ભીડ કોઈક વાર બસો (૨૦૦), અઢીસો (૨૫૦) સુઘી પહોંચી જાય …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી