નવા લેખો

માં-બાપની ફરમાંબરદારી વધારે રોઝીનો ઝરીઓ

“જીવન અને રોઝીમાં વૃદ્ધી અને બરકતનું કારણ માં-બાપની વાતોનું પાલન કરવા અને ફરમાંબરદારી પર છે. માં-બાપની વાતો માનવા વાળો, અદબ કરવા વાળો, ખિદમત કરવા વાળો ક્યારેય પણ રોઝીની તંગીથી પીડાતો નથી અને જે માં-બાપની નાફરમાની કરવા વાળો હોય તે એક ન એક દિવસે પરેશાની માં ફસાઈને રહે છે.”...

વધારે વાંચો »

બેવફાઈ અને નાશુકરીની નિશાની

હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારો વર્ણન કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

વધારે વાંચો »

દીલને દરેક સમયે પાક રાખવુ

“હું તો તેનો ખાસ પ્રબંઘ રાખુ છું કે કલ્બ (હૃદય,દિલ) નકામી વાતોથી ખાલી રહે કારણકે ફકીરે તો વાસણ ખાલી રાખવુ જોઈએ. શું ખબર ક્યારે કોઈ સખીની નજરે ઈનાયત(કૃપાળુ નજર) પડી જાય. એવીજ રીતે...

વધારે વાંચો »

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૮)

(૧) મસ્જીદની સાથે પોતાનું દિલ લગાવો એટલા માટે કે જ્યારે તમો એક નમાઝ થી ફારિગ થઈને મસ્જીદથી નિકળી રહ્યા હોય, તો બીજી નમાઝનાં માટે આવવાની નિય્યત કરો અને તેની વ્યાકુળતાથી પ્રતિક્ષા કરો...

વધારે વાંચો »

ખરો કંજુસ

હજરત હુસૈન બિન અલી બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કંજૂસ છે તે વ્યક્તિ જેની સામે મારો ઝિકર કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

વધારે વાંચો »