નવા લેખો

તરાવીહની નમાઝમાં મોડેથી આવવુ

સવાલ– જ્યારે હું તરાવીહની નમાઝનાં માટે મસ્જીદ પહોચ્યો, તો ચાર રકાતો ખતમ થઈ ચુકી હતી, મેં પેહલા ચાર રકાત ઈશાની અદા કરી, પછી તરાવીહની નમાઝ શરૂ કરી. જ્યારે મેં તરાવીહ શરૂ કરી, તો સાતમી રકાત ચાલી રહી હતી. ઈમામની ઈક્તદામાં (પછાળી) તરાવીહની નમાઝ અદા કરવા પછી પણ મારા ઝિમ્મે તરાવીહની …

વધારે વાંચો »

રોઝાની હાલતમાં દાંતોનો ઈલાજ

સવાલ– હું દાંતનો ડોકટર છું. એક દર્દીને તાત્કાલિક સારવારની જરૂરત છે. ઉદાહરણ તરીકે તેનાં દાંતોનાં દરમિયાન ઘા(ઝખમ) છે અને તેમાં પરૂ ભરાઈ ગયુ છે. હવે તેને તાત્કાલિક સાફ કરવુ છે. તો શું રોઝાની હાલતમાં તેની સારવાર કરવુ દુરૂસ્ત છે? (આ વાત ધ્યાનમાં રહે કે તે દર્દીને ઈન્સ્યુલિન લગાવવુ જરૂરી થશે …

વધારે વાંચો »

રોઝાની હાલતમાં નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સકની તપાસ માટે જવુ

સવાલ– રોઝાની હાલતમાં ઔરતોનાં માટે નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સક ની પાસે જવા માટે શું શરઈ હુકમ છે? શું અગર ડોક્ટર ઔરતની યોનિ (શરમગાહ) માં દવા દાખલ કરે, તો રોઝો ટૂટી જશે?

વધારે વાંચો »