આજે પણ અગર મુસલમાન પોતાનાં અખલાક(સંસ્કાર) તથા આદતો અને પોતાની જીંદગીને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઉપદેશો તથા સૂચનાઓથી શણગારી લે, તો આંખોએ જે નઝારો સહાબએ કિરામ(રદિ.) નાં જમાનામાં જોયો હતો, આ જમાનામાં પણ તે નઝારો દેખાશે...
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૨)
હઝરત અબુ કતાદહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈ મસ્જીદમાં દાખલ થાય, તો તેને જોઈએ કે બેસવા પેહલા બે રકાત નમાઝ અદા કરે.”...
વધારે વાંચો »સવારીમાં બેસીને જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
એક વખતમાં અનેક મય્યિતો (મરેલાઓ) ની જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
અગર એક વખતમાં અનેક જનાઝાઓ આવી જાય, તો દરેક મય્યિતની અલગ અલગ જનાઝાની નમાઝ પઢવુ બેહતર છે, પણ દરેક મય્યિતોની એક સાથે એક જનાઝાની નમાઝ પઢવુ પણ જાઈઝ છે...
વધારે વાંચો »દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ
હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર થયા અને આપથી કંગાળિયત અને પૈસાનાં અભાવ ની ફરિયાદ કરી. તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એમને ફરમાવ્યુ કે...
વધારે વાંચો »માં-બાપનાં ઈન્તેકાલ પછી તેમની સેવાભાવનો તરીકો
“જે કોઈએ પોતાનાં માં-બાપનાં જીવનમાં તેમની સેવા તથા આજ્ઞાનું પાલન ન કર્યુ હોય, પાછળથી તેમના ઈન્તેકાલ પછી તેની તલાફી(પ્રાયશ્ર્વિત્ત) ની શકલ પણ હદીષ થી સાબિત છે. તે આ કે તેવો વ્યક્તી...
વધારે વાંચો »