રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) તલ્હા જન્નતમાં હશે (એટલે કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની સખાવત સુ’દા બિન્ત-ઔફ અલ-મુરિય્યાએ તેમના શૌહર તલ્હા રઝ઼િયલ્લાહુ …
વધારે વાંચો »બધા વિચારો અને લાગણીઓની પર્યાપ્તતા
عن أبي بن كعب رضي الله عنه قال قلت يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي ؟... …
મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અં…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત
أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة…
દુરૂદ શરીફ પઢવાથી સદકાનો સવાબ
عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة …
પુલ-સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
નવા લેખો
ઇદ્દતની સુન્નત અને અદબ – ૪
ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ દીને-ઇસ્લામમાં, ઇદ્દતના સમયગાળા દરમિયાન ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ (શાદી) કરવું હરામ છે. (૧) જો કોઈ વ્યક્તિ કોઈ ઔરત સાથે નિકાહ કરે જ્યારે તેને ખબર હોય કે તે ઔરતની ઈદ્દત હજી પૂરી થઈ નથી, તો તેણે તરત જ તેનાથી અલગ થવું જોઈએ (ભલે …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું: ما أنت يا طلحة إلا فيّاض (تاريخ دمشق ٢٥/٩٣) હે તલ્હા! ચોક્કસ તમે ફૈય્યાઝ (ખૂબ જ સખી) છો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને બે પ્રસંગોએ …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૯
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદી.) બસરા કે ચંદ કારી હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) કી ખિદમતમેં હાઝિર હુએ ઔર અર્ઝ કિયા કે હમારા એક પડોસી હૈ જો બહોત કસરતસે રોઝે રખનેવાલા હૈ, બહોત ઝિયાદા તહજ્જુદ પઢનેવાલા હૈ, ઉસકી ઇબાદતકો દેખકર હમમેંસે હર શખ્સ રશ્ક કરતા હૈ ઔર ઇસકી તમન્ના કરતા …
વધારે વાંચો »દુરુદ-શરીફની બરકતથી નિફાક (દંભ) અને જહન્નમથી છૂટકારો
عَن أنَسِ بنِ مَالِكٍ رَضِيَ اللهُ عَنهُ قَالَ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ مَن صَلَّى عَلَيَّ صَلاَةً وَاحِدَةً صَلَّى اللهُ عَلَيهِ عَشرًا وَمَنْ صَلَّى عَلَيَّ عَشرًا صَلَّى اللهُ عَلَيهِ مِائَةً...
વધારે વાંચો »