નવા લેખો

એવી મજલિસનો અંજામ જેમાં ન અલ્લાહ નો ઝિકર કરવામાં આવે અને ન ‎દુરૂદ પઢવામાં આવે

એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢવામાં નહી આવ્યુ, તેને ભારે દુર્ગંધ મારતા મુરદારની સાથે સરખામણી કરવામાં આવી છે, જેનાં નજીક જાવાનું પણ કોઈ પસંદ નથી કરતુ...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૬)‎

આ વાત મશહૂર અને પ્રસિદ્ધ છે કે ઈન્સાન નાં અખલાક તથા આદતો અને તેનાં કામો, તેનાં દિલનાં અંદર શું છુપાયેલુ છે તે વાતોને બયાન કરે છે. અગર કોઈનું દિલ અલ્લાહ તઆલા અને તેનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બતથી ભરેલુ છે...

વધારે વાંચો »

માં-બાપની ફરમાંબરદારી વધારે રોઝીનો ઝરીઓ

“જીવન અને રોઝીમાં વૃદ્ધી અને બરકતનું કારણ માં-બાપની વાતોનું પાલન કરવા અને ફરમાંબરદારી પર છે. માં-બાપની વાતો માનવા વાળો, અદબ કરવા વાળો, ખિદમત કરવા વાળો ક્યારેય પણ રોઝીની તંગીથી પીડાતો નથી અને જે માં-બાપની નાફરમાની કરવા વાળો હોય તે એક ન એક દિવસે પરેશાની માં ફસાઈને રહે છે.”...

વધારે વાંચો »

બેવફાઈ અને નાશુકરીની નિશાની

હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારો વર્ણન કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

વધારે વાંચો »

દીલને દરેક સમયે પાક રાખવુ

“હું તો તેનો ખાસ પ્રબંઘ રાખુ છું કે કલ્બ (હૃદય,દિલ) નકામી વાતોથી ખાલી રહે કારણકે ફકીરે તો વાસણ ખાલી રાખવુ જોઈએ. શું ખબર ક્યારે કોઈ સખીની નજરે ઈનાયત(કૃપાળુ નજર) પડી જાય. એવીજ રીતે...

વધારે વાંચો »