હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મેં તો હંમેશા આ વાતનો ખ્યાલ રાખ્યો કે શરીઅતનાં હુદૂદથી વધીને ન હોય એટલા માટે મેં પોતાના બુઝુર્ગોની જૂતીઓ ઉઠાવવાની ખિદમત નહી કરી, માત્ર આ ખ્યાલથી કે તેઓ પસંદ નહી કરતા હતા ક્યાંક એમને તકલીફ ન થાય અને તકલીફ પહોંચાડવુ શરીઅતની …
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
ગુસલની સુન્નતો અને આદાબ-૩
ગુસલ કરવાનો મસ્નૂન તરીકો (૧) માંથા પર ત્રણ વખત પાણી નાંખવુ. [૧] عن عائشة قالت كان رسول الله صلى الله عليه وسلم إذا أراد أن يغتسل من الجنابة بدأ فغسل يديه قبل أن يدخلهما الإناء ثم غسل فرجه ويتوضأ وضوءه للصلاة ثم يشرب شعره الماء ثم يحثي على رأسه ثلاث …
વધારે વાંચો »મસ્જીદમાં દાખલ થતા અને મસ્જીદથી નિકળતા સમયે દુરૂદ શરીફ પઢવુ
عن فاطمة رضي الله عنها قالت: كان رسول الله صلى الله عليه وسلم إذا دخل المسجد صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب رحمتك وإذا خرج صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب فضلك (سنن الترمذي، الرقم: ٣١٤، وحسنه) હઝરત …
વધારે વાંચો »ગુસલની સુન્નતો અને આદાબ-૨
ગુસલ કરવાનો મસ્નૂન તરીકો (૧) ગુસલની શરૂઆતમાં બન્નેવ હાથોને ગટ્ટોની સાથએ ધોવુ.[૧] عن عائشة زوج النبي صلى الله عليه وسلم أن النبي صلى الله عليه وسلم كان إذا اغتسل من الجنابة بدأ فغسل يديه (صحيح البخاري، الرقم: ۲٤۸) નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝવજા (બિવી) હઝરત આંઈશા (રદિ.) થી રિવાયત છે …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૮)
بسم الله الرحمن الرحيم જન્નતની ચાવી ઈસ્લામ જ તે એક એવો ઘર્મ (મઝહબ) છે જે અલ્લાહથી મોહબ્બતનો રસ્તો સિખડાવે છે અને જન્નત સુઘી લઈ જાય છે. ઈસ્લામી તાલીમાત પર અમલ કરવાથી બંદાને અલ્લાહ રબ્બુલ ઈજ્જતની ખુશનુદી અને દુનિયા અને આખિરતની સફળતા મળે છે. ઈસ્લામનાં દરેક ફરાઈઝમાંથી “નમાઝ” નો દરજો સૌથી …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી