શૌહરને જોઈએ કે તે પોતાની બીવી(પત્ની)નો લિહાઝ કરે અને તેની લાગણીઓનો ખ્યાલ રાખે, દરેક કામોંમાં તેનાં દિલને ખુશ રાખવાની કોશિશ કરે...
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
ગુસલની સુન્નતો અને આદાબ-૪
(૧) ગુસલનાં દરમિયાન પાણી બરબાદ ન કરો. ન તો ઘણું વઘારે પાણી ઊપયોગ કરો અને ન એટલુ ઓછુ પાણી ઊપયોગ કરો કે સંપૂર્ણપણે શરીરને ધોવુ અશક્ય થઈ જાય...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૯)
بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલા અને મખલૂક ની અમાનત અદા કરવાની મહત્તવતા જાહીલિયતનો જમાનો અને ઈસ્લામની શરૂઆતમાં ઊષમાન બિન તલ્હા ખાનએ કઅબાની ચાવીનાં જવાબદાર હતા. એમનો નિયમ (મામૂલ) હતો કે તે દર અઠવાડિયે સોમવાર અને જુમેરાતનાં દિવસે ખાનએ કઅબાનો દરવાજો ખોલતા હતા, જેથી કે લોકો તેનાં અંદર દાખલ થાય …
વધારે વાંચો »નબિએ કરીમ સલ્લલ્લાહ ‘ઐલહિ વ સલ્લમનાં મુબારક નામની સાથે દુરૂદ શરીફ લખવુ
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة تستغفر له ما دام اسمي في ذلك الكتاب (المعجم الأوسط للطبراني، الرقم: ۱۸۳۵، وسنده ضعيف كما في كشف الخفاء، الرقم: ۲۵۱۸) હઝરત અબુ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત …
વધારે વાંચો »દીનનાં કામની બરકતો
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “અસલ તો આજ છે કે અલ્લાહ તઆલાની રઝા અને આખિરતમાં બદલો મેળવવાની નિય્યતથી જ દીની કામ કરવામાં આવે, પરંતુ તરગીબ(પ્રોત્સાહન) માટે સંજોગો મુજબ દુન્યવી બરકાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. કેટલાક માણસો એવા હોય છે કે શરૂઆતમાં દુન્યવી બરકાતની આશાએ કામમાં લાગે …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી