હઝરત અમ્ર બિન મૈમૂન (રહ.) થી રિવાયત છે કે હઝરત ઉમર (રદિ.) ઈરશાદ ફરમાવે છે કે “મસ્જીદો જમીન પર અલ્લાહ તઆલાનાં ઘરો છે અને મેઝબાનની જવાબદારી છે કે તે પોતાનાં મેહમાનનો સન્માન કરે.”...
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન
كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول ال…
નવા લેખો
મય્યિતને દફનાવવાનો તરીકો
મય્યિતને કિબ્લાની તરફથી લાવવામાં આવે અને કબરમાં એવી રીતે ઉતારવામાં આવે કે મય્યિતને ઉતારવા વાળા કબરમાં કિબ્લાની તરફ મોઢુ કરીને ઉભા રહે. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) ને એવીજ રીતે દફન ફરમાવતા હતા...
વધારે વાંચો »હઝરત જિબ્રઈલ (અલૈ.) અને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બદ દુઆ
જે બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢશે, તેને જન્નત મળશે, તો મેં અને મજલિસનાં બીજા લોકોએ પણ ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. જેની બરકતથી અલ્લાહ તઆલાએ અમારા ગુનાહોને માફ ફરમાવ્યા અને અલ્લાહ તઆલાએ અમને જન્નતમાં દાખલ કરી દીઘા...
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૬
શરીઅતે મિયાં-બીવી માંથી દરેકને અલગ અલગ જવાબદારિઓ આપી છે, શરીઅતે બન્નેવને અલગ જવાબદારીઓનાં મુકલ્લફ એટલા માટે બનાવ્યા, કારણકે મર્દ અને ઔરત મીઝાજ અને ફિતરતનાં એતિબારથી અલગ-અલગ છે, તેથી બન્નેવનું કર્તવ્ય બંઘન (ફર્ઝે નબ્સબી) એક નથી થઈ સકતુ...
વધારે વાંચો »દીનની તબ્લીગની મેહનત
“લોકોને દીનની તરફ કેવી રીતે લાવવા અને કેવી રીતે દીનના કામમાં લગાવવા તે માટેના ઉપાયો વિચારતા રહો (જેવી રીતે દુનિયાવાળાઓ પોતાના દુન્યવી હેતુઓ માટે અનેક પ્રકારની યુક્તિઓ વિચારતા રહે છે) અને જે માણસને જે પદ્ઘતિથી આ કામ તરફ આવવાની શક્યતા હોય તેની સાથે તે પદ્ધતિ અનુસાર કોશિશ કરો.”...
વધારે વાંચો »