હઝરત અબુ હરૈરહ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક વ્યક્તિની જનાઝાની નમાઝ પઢાવી પછી તેની કબર પર આવ્યા અને તેનાં માંથીની તરફથી ત્રણ વખત તેની કબર પર મંટોડી નાંખી.”...
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન
كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول ال…
નવા લેખો
ફજર અને મગરિબ ની નમાઝ બાદ સો (૧૦૦) વખત દુરૂદ શરીફ
તો હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.) એક શીશી લીઘી અને તેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક પસીનો ભેગુ કરવા લાગ્યા. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જાગ્યા, તો સવાલ કર્યો કે “હે ઉમ્મે સુલૈમ આ તમે શું કરી રહ્યા છો?”...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૭)
بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલાની મહાન નેઅમત હઝરત અય્યૂબ (અલૈ.) અલ્લાહ તઆલાનાં જલીલુલ કદ્ર નબી હતા. જેઓ અલ્લાહ તઆલાનાં તરફથી તીવ્ર રોગમાં અજમાવામાં આવ્યા, થોડા વરસોનાં સબર પછી આખરે અલ્લાહ તઆલાએ તેમને પોતાનાં ફઝલો કરમથી શિફા અતા ફરમાવી. તેવણને શિફા એવી રીતે મળી કે અલ્લાહ તઆલાએ તેવણને હુકમ આપ્યો …
વધારે વાંચો »સૂરએ કદ્ર ની તફસીર
બેશક, અમે જ આ (કુર્આન) ને શબે કદ્રમાં ઉતાર્યુ છે (૧) અને આપને કંઈ ખબર છે કે શબે કદ્ર કેવી છે? (૨) શબે કદ્ર હજાર માસથી બેહતર છે (૩)...
વધારે વાંચો »સૌથી વધારે નફરતનાં કાબિલ વસ્તુ તકબ્બુર છે
સૌથી વધારે નફરત વાળી વસ્તુ મારા ધ્યાનમાં તકબ્બુર છે આટલી નફરત મને કોઈ ગુનાહથી નથી જેટલી તેનાંથી છે. એમતો બીજા બઘા પણ મોટા મોટા ગુનાહ છે જેવી રીતે કે ઝીના, શરાબ પીવુ વગૈરહ, પણ..
વધારે વાંચો »