નવા લેખો

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિએ જુમ્આનાં દિવસે લોકોની ગરદનો ફાંદી (કૂદયો), તેણે (પોતાનાં માટે) જહન્નમમાં જવાનો પુલ બનાવી લીઘો”...

વધારે વાંચો »

દુરૂદ શરીફ ગરીબી દૂર કરવાનો ઝરીઓ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે મને કોઈ વ્યક્તિનાં માલથી એટલો ફાયદો નથી થયો, જેટલો હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નાં માલથી મને ફાયદો થયો...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (બીજુ પ્રકરણ)

યકીનન કરૂણતા તથા મુહબ્બતનો આ અનેરો જૌહર આપણાં આકા સરકારે દો આલામ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દરેક ઉચ્ચ અખલાક(સંસ્કાર) અને અવસાફે હમીદા(નિરાળી સભ્યતા) નાં અંદર હતા અને આપનાં આજ મુબારક કિરદાર(વ્યવ્હાર) ને મખલૂકે ઈલાહી (લોકો) દિવસ-રાત જોતા(મુશાહદો કરતા) હતા, જે ઘણાં બઘા લોકોનું ઈસ્લામ કબૂલ કરવાનું કારણ બન્યુ.۔۔

વધારે વાંચો »

જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર કોણ ?

ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી અગ્રણી મુસ્લિમ હાકિમ છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો હુકમ આપ્યો છે...

વધારે વાંચો »