સૌથી વધારે નફરત વાળી વસ્તુ મારા ધ્યાનમાં તકબ્બુર છે આટલી નફરત મને કોઈ ગુનાહથી નથી જેટલી તેનાંથી છે. એમતો બીજા બઘા પણ મોટા મોટા ગુનાહ છે જેવી રીતે કે ઝીના, શરાબ પીવુ વગૈરહ, પણ..
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૯)
હઝરત અમ્ર બિન મૈમૂન (રહ.) થી રિવાયત છે કે હઝરત ઉમર (રદિ.) ઈરશાદ ફરમાવે છે કે “મસ્જીદો જમીન પર અલ્લાહ તઆલાનાં ઘરો છે અને મેઝબાનની જવાબદારી છે કે તે પોતાનાં મેહમાનનો સન્માન કરે.”...
વધારે વાંચો »મય્યિતને દફનાવવાનો તરીકો
મય્યિતને કિબ્લાની તરફથી લાવવામાં આવે અને કબરમાં એવી રીતે ઉતારવામાં આવે કે મય્યિતને ઉતારવા વાળા કબરમાં કિબ્લાની તરફ મોઢુ કરીને ઉભા રહે. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) ને એવીજ રીતે દફન ફરમાવતા હતા...
વધારે વાંચો »હઝરત જિબ્રઈલ (અલૈ.) અને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બદ દુઆ
જે બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢશે, તેને જન્નત મળશે, તો મેં અને મજલિસનાં બીજા લોકોએ પણ ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. જેની બરકતથી અલ્લાહ તઆલાએ અમારા ગુનાહોને માફ ફરમાવ્યા અને અલ્લાહ તઆલાએ અમને જન્નતમાં દાખલ કરી દીઘા...
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૬
શરીઅતે મિયાં-બીવી માંથી દરેકને અલગ અલગ જવાબદારિઓ આપી છે, શરીઅતે બન્નેવને અલગ જવાબદારીઓનાં મુકલ્લફ એટલા માટે બનાવ્યા, કારણકે મર્દ અને ઔરત મીઝાજ અને ફિતરતનાં એતિબારથી અલગ-અલગ છે, તેથી બન્નેવનું કર્તવ્ય બંઘન (ફર્ઝે નબ્સબી) એક નથી થઈ સકતુ...
વધારે વાંચો »