હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આ પણ ફાયદાથી ખાલી નથી કે અગર ઈન્સાન કંઈ પણ ન કરે તો ઓછામાં ઓછુ તેણે અહલે હક(ઉલમા) થી દુશ્મની (દીલી દુશ્મની અને કીનો) તો ન જ હોવી જોઈએ. આ દુશ્મની ઘણી ખતરનાક વસ્તુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન
كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول ال…
નવા લેખો
કોઈ વસ્તુ ભૂલી જાય ત્યારે દુરૂદ શરીફ પઢવુ
عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا نسيتم شيئا فصلوا علي تذكروه إن شاء الله تعالى (أخرجه أبو موسى المديني بسند ضعيف كما في القول البديع صـ ٤٤۸) હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૦)
بسم الله الرحمن الرحيم ઘરોમાં બરકત અને ખુશહાલી કેવી રીતે આવશે? એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સફરમાં હતા. તે દરમિયાન હઝરત આંયશા (રદિ.) ઘરનાં દરવાજા પર એક પરદો લટકાવ્યો, જેનાં પર સજીવોનાં ફોટા હતા, કારણકે ત્યાં સુઘી હઝરતે આંયશા (રદિ.) નાં ઈલ્મમાં ન હતુ કે સજીવો (જીવતા લોકો) …
વધારે વાંચો »ગુસલની સુન્નતો અને આદાબ-૫
ગુસલનાં ફરાઈઝ (૧) એવી રિતે ગુસલ કરવુ કે મોઢાનાં દરેક હિસ્સામાં પાણી પહોંચી જાય. (૨) નાકમાં પાણી નાંખવુ (નરમ હાડકી સુઘી પાણી પહોંચાડવુ). (૩) આખા શરીર પર પાણી રેડવુ.[૧] ગુસલની સુન્નતો (૧) નાપાકી દુર કરવાની અને પાક થવાની નિય્યત કરવુ. (૨) અગર શરીરનો સતરનો હિસ્સો છુપાયેલો હોય, તો ગુસલ શુરૂ …
વધારે વાંચો »ઉલમા અને બુઝુર્ગોની બેઅદબી પોતાનુંજ નુકસાન છે
“ઉલમા અને બુઝુર્ગોની બે અદબી અથવા તેમની બદગુમાની એ તો ઘણી મોટી વાત છે, સામાન્ય માણસ સામાન્ય મુસલમાનની આબરૂ રેઝી અને બદગુમાની એ કોઈપણ રીતે જાઈઝ નથી, બઘા બુઝુર્ગો અને ઉલમા માંથી ખુદાનખ્વાસ્તા અગર કોઈની બેઅદબી થઈ ગઈ હોત તો યાદ રાખજો પોતાનું બઘુજ ગુમાવી દેશો.”...
વધારે વાંચો »