عن فاطمة رضي الله عنها قالت: كان رسول الله صلى الله عليه وسلم إذا دخل المسجد صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب رحمتك وإذا خرج صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب فضلك (سنن الترمذي، الرقم: ٣١٤، وحسنه) હઝરત …
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
ગુસલની સુન્નતો અને આદાબ-૨
ગુસલ કરવાનો મસ્નૂન તરીકો (૧) ગુસલની શરૂઆતમાં બન્નેવ હાથોને ગટ્ટોની સાથએ ધોવુ.[૧] عن عائشة زوج النبي صلى الله عليه وسلم أن النبي صلى الله عليه وسلم كان إذا اغتسل من الجنابة بدأ فغسل يديه (صحيح البخاري، الرقم: ۲٤۸) નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝવજા (બિવી) હઝરત આંઈશા (રદિ.) થી રિવાયત છે …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૮)
بسم الله الرحمن الرحيم જન્નતની ચાવી ઈસ્લામ જ તે એક એવો ઘર્મ (મઝહબ) છે જે અલ્લાહથી મોહબ્બતનો રસ્તો સિખડાવે છે અને જન્નત સુઘી લઈ જાય છે. ઈસ્લામી તાલીમાત પર અમલ કરવાથી બંદાને અલ્લાહ રબ્બુલ ઈજ્જતની ખુશનુદી અને દુનિયા અને આખિરતની સફળતા મળે છે. ઈસ્લામનાં દરેક ફરાઈઝમાંથી “નમાઝ” નો દરજો સૌથી …
વધારે વાંચો »ગુસલની સુન્નતો અને આદાબ-૧
ગુસલ કરવાનો મસ્નૂન તરીકો (૧) ગુસલનાં દરમિયાન કિબ્લાની તરફ મોઢુ ન કરવુ.[1] (૨) એવી જગ્યાએ ગુસલ કરવુ, જ્યાં કોઈની નજર ન પડે. બેહતર આ છે કે ગુસલનાં સમયે સતરનો ભાગ ઢાંકી લેવામાં આવે. અલબત્તા અગર કોઈ એવી જગ્યાએ ગુસલ કરી રહ્યો હોય, જે દરેક બાજુએથી બંદ હોય, જેવીરીતે કે ગુસલ …
વધારે વાંચો »સૂરતુલ બય્યીનહની તફસીર
(૧) (એટલે) અલ્લાહનાં એક રસૂલ (સલ.) જે (તેઓને) એવા પવિત્ર વરકો પઢી સંભળાવે (૨) જેમાં સીઘા (ને ખરા) હુકમો લખાયેલા હોય (૩) અને અહલે કિતાબમાં (ઘર્મ વિશે) જે ફુટફાટ પડી તે માત્ર એ પછી જ કે તેઓની પાસે ખુલ્લી દલીલ આવી પહોંચી. (૪)...
વધારે વાંચો »