નવા લેખો

જુમ્આનાં દિવસે દુરૂદ શરીફ પઢવાનાં કારણે એંસી વર્ષનાં ગુનાહોની માફી અને એંસી વર્ષની ઈબાદતોનોં ષવાબ

જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ચવ્વુદમું પ્રકરણ)‎

જ્યારે ઈન્સાન શરીઅતનાં મુતાબિક જીવન પસાર કરે છે, તો તેને સાચી ખુશી અને મસર્રત હાસિલ થાય છે, અગરજો તેની પાસે માલો દૌલત વધારે ન હોય અને અગર તે શરીઅતનાં મુતાબિક જીંદગીન પસાર કરે, તો તેને સાચી ખુશી કદાપી હાસિલ નથી થતી, અગરજો તેની પાસે બેપનાહ માલો દૌલત હોય...

વધારે વાંચો »

અઝાન સાંભળીને દુરૂદ શરીફ પઢવુ

લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૦

બીજા શબ્દોં એમ કેહવામાં આવે કે તેણે એક બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા કર્યા અને બીજી બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા ન કર્યા, બલકે તેનાં પર જુલમ કર્યો, તો તેની પાદાશમાં કયામતનાં દિવસે તેને આ સજા આપવામાં આવશે...

વધારે વાંચો »