નમાઝથી પેહલા (૧) નમાઝનાં વખતથી પેહલાજ નમાઝનાં માટે સારી રીતે તય્યારી કરો. શારિરિક રૂપે તય્યારીની સાથે સાથે તમારે માનસિક રૂપે આ વાતનો પૂરી રીતે એહસાસ હોવો જોઈએ કે તમો અલ્લાહ તઆલાની બારગાહમાં હાજરી આપવા જઈ રહ્યા છો. [૧] (૨) દેરક નમાઝને તેનાં સહીહ વખત પર મસ્જીદમાં જમાઅતની સાથે અદા કરવાનો …
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર
جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا…
દસ નેકીઓનું મળવું
عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حس…
વજનકાંટો સવાબથી છલકાઈ ગયો
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سره أن يكتال بالمكيال الأوفى إذا ص…
હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના દિલમાં સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) માટે ખૂબજ એહતિરામ
ذات مرة، خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس فأقسم بالله وقال: والله لمشهد شهده رجل يغبر فيه و…
દસ રહમતોનું મળવુ
عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: من صلى علي واحدة صلى الله عليه عشرا... …
નવા લેખો
તહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ
હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)
بسم الله الرحمن الرحيم ખૈરો બરકતની ચાવી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં જમાનામાં એક વખત કબીલએ બનુ અશ્અરનો એક પ્રતિનિધિમંડળ યમનથી હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા. મદીના મુનવ્વરા પહોંચ્યા બાદ તે પ્રતિનિધિમંડળનું ભથ્થુ ખતમ થઈ ગયુ, તો તેવણે એક માણસને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં મોકલ્યા, જેથી …
વધારે વાંચો »ઇસ્લામને જીવિત કરવુ
અગર મુસલમાન પોતાની ઈસ્લાહ કરી લે અને દીન મુસલમાનમાં સ્થાપિત થઈ જાય, તો દીનતો તે છેજ, પણ દુન્યાની મુસીબતોનો પણ જે કંઈ આજકાલ તેમનાં પર ઢગલો છે (એટલે મુસીબતોનો) ઈન્શા અલ્લાહ થોડા દિવસોમાં કાયા પલટ થઈ જાય (મુસીબતો દૂર થઈ જાય)...
વધારે વાંચો »મરઝુલ મૌત
અગર કોઈ માણસ મરઝુલ મૌતમાં હોય, પણ તે બીજા કોઈ કારણસર મરી જાય (દાખલા તરીકે તે કેન્સરનાં છેલ્લા સ્ટેપમાં સપડાયેલો હોય, પણ તે ગાડી સાથે અકસ્માતમાં મરી જાય) તો પણ તે બીમારીને “મરઝુલ મૌત” કેહવામાં આવશે...
વધારે વાંચો »