નવા લેખો

એતેકાફની હાલતમાં હાથ ધોવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફમાં બેસ્યો હોય અને ખાવાનું ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળે, તો શું તેનો એતેકાફ ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

એતેકાફ ની હાલતમાં પત્નીને ફોન કરવુ

સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફ બેસ્યો હોય, અને તેને કોઈ કામ ના કારણ સર ઘરે ફોન કરવાની જરૂરત હોય, તો શું તેનાં માટે પોતાની પત્ની (બીવી) ને ફોન કરવુ જાઈઝ છે?

વધારે વાંચો »

એતેકાફની કઝા

સવાલ– અગર કોઈનો મસ્નૂન એતેકાફ ટૂટી જાય, તો શું પૂરા દસ દિવસનાં એતેકાફની કઝા તેના પર લાઝીમ થશે અથવા માત્ર તે દિવસની કઝા તેના પર લાઝીમ થશે, જે દિવસે તેનો સુન્નત એતેકાફ ટૂટી ગયો?

વધારે વાંચો »