નવા લેખો

કુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી

સવાલ- એક સહી-સાલીમ જાનવર વાજીબ કુરબાનીના માટે ખરીદવામાં આવ્યું. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુરબાનીના થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુરબાની દુરુસત છે?

વધારે વાંચો »